કોરોનાની ઝપેટમાં આવ્યા વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર, સંપર્કમાં આવેલા લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી

ડૉ. એસ જયશંકરે પોતે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે જે લોકો ભૂતકાળમાં તેમના સંપર્કમાં આવ્યા છે, તેઓએ પણ જરૂરી સાવચેતી રાખવી જોઈએ.

કોરોનાની ઝપેટમાં આવ્યા વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર, સંપર્કમાં આવેલા લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી
Minister of external affairs S Jaishankar tests positive for COVID-19
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2022 | 8:48 PM

દેશમાં કોરોના વાયરસનો (Corona Virus) કહેર યથાવત છે. આ દરમિયાન ઘણા મોટા નેતાઓના કોરોના પોઝિટિવ હોવાના સમાચાર સામે આવ્યા છે. હવે આ યાદીમાં વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરનું (S Jaishankar) નામ પણ સામેલ થઈ ગયું છે. વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર કોરોના પોઝિટિવ (Corona Positive) હોવાનું જાણવા મળ્યું છે. તેમણે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે જે લોકો ભૂતકાળમાં તેમના સંપર્કમાં આવ્યા છે, તેઓએ પણ જરૂરી સાવચેતી રાખવી જોઈએ.

આ દરમિયાન દેશમાં કોરોનાના વધતા આંકડાની વાત કરીએ તો રોજે વધુને વધુ કેસો સામે આવી રહ્યા છે, જેનાથી લોકોમાં ભયનો માહોલ છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19 (COVID-19)ના 2,86,384 નવા કેસ નોંધાયા છે, જ્યારે 573 દર્દીઓના મોત થયા છે. નવા કેસ આવ્યા બાદ દેશમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને 4 કરોડ 3 લાખ 71 હજાર 500 થઈ ગઈ છે.

કોરોના વાયરસના નવા વેરિએન્ટ Omicron ને લઈને એલર્ટ જાહેર કરતા આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે આ સમયે Omicron ભારતમાં કોરોનાના વધતા કેસોનું મુખ્ય કારણ બની રહ્યું છે. મંત્રાલયે કહ્યું કે ઓમિક્રોનના કારણે કોરોના સંક્રમણના કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. કોવિડના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય ગૃહ સચિવે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખીને સંબંધિત અધિકારીઓને રોગના અસરકારક સંચાલન માટે જરૂરી સૂચનાઓ જાહેર કરવા જણાવ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

બીજી તરફ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કેટલાક રાજ્યોમાં કોવિડ-19ના કેસ સ્થિર થવાના સંકેત આપ્યા છે. પરંતુ મંત્રાલયે ચેતવણી આપી છે કે આ વલણને જોવાની જરૂર છે અને જરૂરી સાવચેતી જાળવવાની જરૂર છે. 90 ટકાથી વધુ સક્રિય કેસો ઘરની આઇસોલેશનમાં છે, જે રોગની હળવીથી મધ્યમ તીવ્રતા દર્શાવે છે.

નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) ના ડાયરેક્ટર સુજીત સિંહે ગુરુવારે જણાવ્યું હતું કે Omicronનું ba.2 સબ-વેરિઅન્ટ હવે ભારતમાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યું છે. વર્તમાન COVID-19 પરિસ્થિતિ પર મીડિયાને સંબોધતા, સરકારે જણાવ્યું હતું કે, ડિસેમ્બરમાં, જીનોમ સિક્વન્સિંગ પર ઓમિક્રોન વેરિઅન્ટના 1,292 કેસ મળી આવ્યા હતા, જ્યારે જાન્યુઆરીમાં આ સંખ્યા વધીને 9,672 થઈ ગઈ હતી.

આ પણ વાંચો –

Video : DJ ના તાલમાં દાદા-દાદીએ માર્યા ઠુમકા, એનર્જેટિક ડાન્સ જોઈને યુઝર્સ પણ દંગ રહી ગયા

આ પણ વાંચો –

બોયફ્રેન્ડ પાસે જે મકાનનું ભાડુ ભરાવી રહી હતી, બાદમાં ગર્લફ્રેન્ડ જ નીકળી એ મકાનની માલિક

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">