Coronavirus : દેશમાં ફરી કોરોના વાયરસનો રાફડો ફાટ્યો, 24 કલાકમાં 57 લોકોના મોત 18 હજારથી વધુ નવા કેસ

Coronavirus: દેશમાં કોરોના વાયરસ સંક્રમણના સક્રિય કેસોની સંખ્યા વધીને 1,45,026 થઈ ગઈ છે. કોરોના વાયરસના ચેપને કારણે અત્યાર સુધીમાં 5,26,167 લોકોના મોત થયા છે.

Coronavirus :  દેશમાં ફરી કોરોના વાયરસનો રાફડો ફાટ્યો, 24 કલાકમાં 57 લોકોના મોત 18 હજારથી વધુ નવા કેસ
દેશમાં ફરી કોરોના વાયરસનો રાફડો ફાટ્યો, 24 કલાકમાં 57 લોકોના મોતImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2022 | 1:29 PM

Coronavirus: દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે.આના કારણે મૃત્યુઆંકમાં પણ મોટો વધારો થઈ રહ્યો છે. બુધવારના રોજ સ્વાસ્થ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણથી 57 લોકોના મૌત થયા છે. દેશમાં કોવિડ-19 (Covid-19)ના 18,313 નવા કેસ સામે આવ્યા છે. કોરોના કેસની સંખ્યા વધતા તેમજ મૃત્યુઆંક વધતા લોકોને સતર્ક રહેવાનું કહેવામાં આવી રહ્યું છે, સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર દેશમાં હવે કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણના એક્ટિવ કેસની સંખ્યા વધીને 1,45,026 થઈ છે. દેશમાં અત્યારસુધી આવેલા કોરોના કુલ કેસોમાં સક્રિય કેસનો ભાગ 0.33 ટકા છે. દેશમાં રિકવરી રેટ 98.47 ટકા છે.

સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 4.57 ટકા

છેલ્લા 24 કલાકમાં દેશમાં 20,742 લોકો કોરોનાથી સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ત્યારબાદ દેશમાં કુલ 4,32,67,571 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. દેશમાં રોજના પોઝિટિવિટી રેટ 4.31 ટકા છે. સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 4.57 છે. દેશમાં અત્યારસુધી કોરોના વાયરસ (Coronavirus)સંક્રમણથી 5,26,167 લોકોના મોત થયા છે.દેશમાં અત્યારસુધી કોરોના વાયરસના કુલ 4,39,38,764 કેસ સામે આવ્યા છે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો

ગુજરાત (Gujarat) કોરોનાના (Corona) કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 26 જુલાઇના રોજ કોરોનાના નવા 889 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 5675 એ પહોંચી છે. જેમાં અમદાવાદમાં 315,(Ahmedabad) વડોદરામાં 64, સુરતમાં 52, મહેસાણામાં 46,પાટણમાં 44, રાજકોટમાં 41, વડોદરામાં 31, ગાંધીનગરમાં 27, કચ્છમાં 24, સાબરકાંઠામાં 22, નવસારીમાં 20, રાજકોટમાં 19, સુરત જિલ્લામાં 19, આણંદમાં 16, અમરેલીમાં 14, ભાવનગરમાં 13, ખેડામાં 13, વલસાડમાં 13, જામનગરમાં 12, મોરબીમાં 11, અમદાવાદ જિલ્લામાં 09,ભરૂચમાં 09, ગાંધીનગરમાં 09, પોરબંદરમાં 09, બનાસકાંઠામાં 08,ભાવનગરમાં 04, સુરેન્દ્રનગરમાં 04, અરવલ્લીમાં 03, દ્વારકામાં 03, ગીર સોમનાથ 03, તાપીમાં 03, બોટાદમાં 02, જામનગરમાં 02, જૂનાગઢમાં 02, દાહોદમાં 01, જૂનાગઢ જિલ્લામાં 01 અને પંચમહાલમાં 01 કેસ નોંધાયા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કોરોના માટેનો બૂસ્ટર ડોઝ પણ ફ્રીમાં

જયારે રાજયમાં કોરોના રિકવરી રેટ 98.67 ટકા થયો છે. જ્યારે આજે કોરોનાથી 826 દર્દીઓ સાજા થયા છે.દેશમાં રસીકરણની કામગીરી પણ એટલી જ ઝડપથી ચાલી રહી છે. દેશમાં હાલ કોરોના માટેનો બૂસ્ટર ડોઝ પણ ફ્રીમાં આપવામાં આવી રહ્યો છે. જેથી દેશની જનતા કોરોનાથી બચી શકે. એ નોંધનીય છે કે, કોરોના વેક્સિનેશનને કારણે દેશમાં કોરોના મહામારીને બ્રેક લાગી હતી. પણ હાલમાં કોરોનાના કેસ ગુજરાતની સાથે સાથે દેશમાં પણ વધતા જોવા મળી રહ્યા છે. તેવામાં સાવધાની રાખવી જરુરી છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">