દેશમાં કોરોના વિસ્ફોટ : ત્રીજી લહેરની આશંકા વચ્ચે છેલ્લા 24 કલાકમાં 2.47 લાખથી વધુ કેસ નોંધાતા ખળભળાટ

બુધવારે દેશભરમાં કોવિડ-19 ના 2,47,417 નવા કેસ નોંધાયા છે, જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 380 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે.

દેશમાં કોરોના વિસ્ફોટ : ત્રીજી લહેરની આશંકા વચ્ચે છેલ્લા 24 કલાકમાં 2.47 લાખથી વધુ કેસ નોંધાતા ખળભળાટ
increase corona case in india (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2022 | 12:55 PM

Corona Update : ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણના (Corona case in india) કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવારે દેશભરમાં કોવિડ-19 ના 2,47,417 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 380 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. આ સાથે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 4,85,035 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ હતુ કે, નવા કેસ સાથે ભારતમાં કોરોના વાયરસના એક્ટિવ કેસોની (Active Corona Case) સંખ્યા હવે વધીને 11.17 લાખ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, બુધવારે સામે આવેલા કેસ મંગળવાર કરતા 27 ટકા વધુ છે.

કોરોનાનો કહેર યથાવત

માહિતી અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન 84,825 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જે બાદ ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3,47,15,361 થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ હતુ કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2.47 લાખ નવા કેસ નોંધાયા છે. જ્યારે મંગળાવારે આ આંકડો 1,94,720 હતો. માત્ર 24 કલાકમાં સંક્રમણના કેસોમાં 52,697 કેસનો વધારો જોવા મળ્યો છે. તેબીજી તરફ દેશમાં Omicron વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓની સંખ્યા પણ 5 હજારને પાર પહોંચી ગઈ છે.

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

18 લાખથી વધુ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો

દેશમાં હાલમાં સક્રિય કેસની કુલ સંખ્યા 11,17,531 છે, જે કુલ કેસના 3.08 ટકા છે. દેશમાં દૈનિક હકારાત્મકતા દર 13.11 ટકા છે. જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દર 10.80 ટકા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ જણાવ્યુ કે, બુધવારે ભારતમાં કોરોના વાયરસ માટે 18,86,935 નમૂનાનુ પરીક્ષણ કરવામાં આવ્યા હતુ, આ સાથે દેશમાં નમૂના પરીક્ષણનો આંકડો હવે વધીને 69,73,11,627 થઈ ગયો છે.

રસીકરણનો કુલ આંકડો 154.61 કરોડને પાર

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 154.61 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. બુધવારે દેશમાં 76,32,024 લાખથી વધુ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. સરકારી રિપોર્ટ અનુસાર, ભારતમાં રસીકરણનો કુલ આંકડો હવે વધીને 1,54,61,39,465 થઈ ગયો છે.

આ પણ વાંચો : Corona Crisis: કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે આજે PM મોદીની મુખ્યમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">