કોરોના દર્દીઓ માટે સારા સમાચાર, સારવારમાં બે આયુર્વેદિક દવાઓના પરીક્ષણના સારા પરિણામ મળ્યા
કોરોના વેક્સીન અને સટીકઉપચાર માટે દુનિયાભરના વૈજ્ઞાનિક રાતદિવસ એક કરી રહ્યા છે તે વચ્ચે ભારતના પરંપરાગત આયુર્વેદને કોરોના સંક્રમણના ઉપચારની ક્લિનિકલ ટ્રાયલના સારાપરિણામ મળ્યાં છે. દેશમાં ત્રણ ચિકિત્સા સંસ્થાનોમાં ચાલી રહેલા ક્લિનિકલ ટ્રાયલનની અંતરિમ રિપોર્ટ અનુસાર કોરોના સંક્રમણના સારવારમાં ઇમ્યુનોફ્રી અને રેજિમ્યુન નામની આયુર્વેદિક દવાઓની અસર સારી જોવા મળી છે. દવાને સરકાર દ્વારા નિર્ધારિત […]
કોરોના વેક્સીન અને સટીકઉપચાર માટે દુનિયાભરના વૈજ્ઞાનિક રાતદિવસ એક કરી રહ્યા છે તે વચ્ચે ભારતના પરંપરાગત આયુર્વેદને કોરોના સંક્રમણના ઉપચારની ક્લિનિકલ ટ્રાયલના સારાપરિણામ મળ્યાં છે. દેશમાં ત્રણ ચિકિત્સા સંસ્થાનોમાં ચાલી રહેલા ક્લિનિકલ ટ્રાયલનની અંતરિમ રિપોર્ટ અનુસાર કોરોના સંક્રમણના સારવારમાં ઇમ્યુનોફ્રી અને રેજિમ્યુન નામની આયુર્વેદિક દવાઓની અસર સારી જોવા મળી છે.
દવાને સરકાર દ્વારા નિર્ધારિત કોરોનાની પારંપરિક સારવાર અંગે સારા પરિણામ જોવા મળી રહ્યા છે. સી – રિએક્ટિવ પ્રોટીન , પ્રોક્લેસિટોનિન , ડી ડાયમર અને RT-PCRમાં પણ પરંપરાગત ઉપચારની તુલનામાં કુદરતી ઉપચાર કરતા 20 થી 60 ટકાનો સુધારો જોવા મળ્યો છે. કુદરતી ઉપચારથી શરીરનો દુખાવો અને થાક પણ ઓછો કરે છે. એક અખબારી અહેવાલ અનુસાર પ્રાકૃતિક સારવાર દરમ્યાન પાંચ દિવસની અંદર જ દર્દીમાંથી 86.66 ટકા દર્દીઓનું ટેસ્ટ નિગેટીવ આવ્યું હોવાનું તરણ મળ્યું છે જ્યારે પરંપરાગત સારવારના 60 ટકા દર્દીઓમાં નિગેટીવ રિપોર્ટ આવ્યા છે.