આદર પૂનાવાલા 20 મે પછી મહારાષ્ટ્રમાં કોવિશિલ્ડના 1.5 કરોડ ડોઝ પહોંચાડશે

આદર પૂનાવાલાએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને વચન આપ્યુ છે કે, 20 મે પછી મહારાષ્ટ્રમાં કોવિશિલ્ડના 1.5 કરોડ ડોઝ પહોંચાડશે.

આદર પૂનાવાલા 20 મે પછી મહારાષ્ટ્રમાં કોવિશિલ્ડના 1.5 કરોડ ડોઝ પહોંચાડશે
Adar Poonawalla
Follow Us:
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: May 13, 2021 | 5:07 PM

Serum Institute of India ના CEO આદર પૂનાવાલાએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને વચન આપ્યું છે કે તેઓ 20 મે પછી કોવીડ -19 વૈક્સીન કોવિશિલ્ડના 1.5 કરોડ ડોઝ મહારાષ્ટ્રમાં પહોંચાડશે. મહારાષ્ટ્રમાં હાલ કોવીડ19 રસીકરણ અભિયાન ની ગતિ ઘણી ધીમી થઈ ગઈ છે. રસીની અછતને કારણે હાલ મહારાષ્ટ્રમાં 18 થી 44 વયના જૂથનું રસીકરણ બન્દ કરી દેવાયું છે. કોવિડ મેનેજમેંટ અંગે ચર્ચા કરવા માટે બુધવારે મહારાષ્ટ્ર રાજ્ય કેબિનેટે એક અહમ બેઠક યોજી હતી.

કોવિડ મેનેજમેંટ અંગે ચર્ચા કરવા માટે બુધવારે મહારાષ્ટ્ર રાજ્ય કેબિનેટે એક બેઠક યોજી હતી. ટીવી9 સાથે વાતચીતમાં મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે કહ્યું કે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ આદર પૂનાવાલાએ મુખ્ય પ્રધાનને વચન આપ્યું છે કે તેઓ 20 મે પછી મહારાષ્ટ્રમાં કોવિશિલ્ડના 1.5 કરોડ ડોઝ પહોંચાડશે. ત્યારબાદ 18 થી 44 વય જૂથ માટે રસીકરણ શરૂ કરવામાં આવશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

મહારાષ્ટ્રએ રસીઓની ઉપલબ્ધતાને લીધે અસ્થાયી રૂપે 18-44 વર્ષની વય જૂથ માટે કોવિડ રસીકરણ સ્થગિત કરી દીધું છે,

રાજ્ય સરકાર દ્વારા હાલ ઉપલબ્ધ રસી ના તમામ ડોઝ માત્ર 45 વય કેટેગરીમાં ફેરવવામાં આવશે.

રાજ્યના આરોગ્ય વિભાગે બુધવારે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 46,781 તાજા COVID-19 કેસ અને 816 મૃત્યુ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ કેસની સંખ્યા 52,26,710 પર પહોંચી ગઈ છે.

છેલ્લાં 24 કલાકમાં આ રોગમાંથી 58,805 જેટલા દર્દીઓ સ્વસ્થ થયા છે, જેની કુલ રિકવરી 46,00,196 છે. દરમિયાન, મહારાષ્ટ્રમાં કોવીડ કેસની સક્રિય સંખ્યા 5,46,129 છે. નવી જાનહાનિ સાથે, મહારાષ્ટ્રમાં કાવિડ મૃત્યુઆંક 78,007  પાર પહોંચી ગયો છે.

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">