બેરોજગારી મુદે Goog News, હવે નોકરીઓ દરવાજા પર આપી રહી છે દસ્તક, શું છે કારણ જાણો

લોકસભાની ચૂંટણી નજીક છે. તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રોજગાર મોરચે કેન્દ્ર સરકાર માટે એક સારા સમાચાર આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હવે લોકોને પહેલા કરતા વધુ નોકરીની તકો મળી રહી છે. તેનું પરિણામ બેરોજગારી દરમાં ઘટાડા સ્વરૂપે દેખાઈ રહ્યું છે.

બેરોજગારી મુદે Goog News, હવે નોકરીઓ દરવાજા પર આપી રહી છે દસ્તક, શું છે કારણ જાણો
Follow Us:
| Updated on: Feb 12, 2024 | 11:35 PM

લોકસભાની ચૂંટણી નજીક છે. તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રોજગાર મોરચે કેન્દ્ર સરકાર માટે એક સારા સમાચાર આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હવે લોકોને પહેલા કરતા વધુ નોકરીની તકો મળી રહી છે. તેનું પરિણામ બેરોજગારી દરમાં ઘટાડા સ્વરૂપે દેખાઈ રહ્યું છે.

ઓક્ટોબર-ડિસેમ્બર, 2023 દરમિયાન ભારતના શહેરી વિસ્તારોમાં 15 વર્ષ અને તેથી વધુ વયના લોકોમાં બેરોજગારીનો દર ઘટીને 6.5 ટકા થયો છે. સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડા દર્શાવે છે કે ગયા વર્ષના સમાન સમયગાળામાં બેરોજગારીનો દર 7.2 ટકા હતો.

બેરોજગારીનો દર ઘટ્યો

સમયાંતરે શ્રમ દળના ડેટાની ઉપલબ્ધતાના મહત્વને ધ્યાનમાં રાખીને, NSSO એ એપ્રિલ 2017માં સામયિક શ્રમ દળ સર્વે (PLFS) શરૂ કર્યો. PLFS ત્રિમાસિક બુલેટિન કહે છે કે પુરુષો માટે બેરોજગારીનો દર ઓક્ટોબર-ડિસેમ્બર, 2022માં 6.5 ટકાથી ઘટીને ઓક્ટોબર-ડિસેમ્બર, 2023માં 5.8 ટકા થયો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મહિલાઓને રોજગારીની તકો મળી રહી છે.

સમાન સમયગાળા દરમિયાન મહિલાઓ માટે બેરોજગારીનો દર 9.6 ટકાથી ઘટીને 8.6 ટકા થયો હતો. સર્વેમાં વધુમાં જણાવાયું છે કે શહેરી વિસ્તારોમાં 15 વર્ષ અને તેથી વધુ વયના વ્યક્તિઓ માટે કામદાર વસ્તી ગુણોત્તર (WPR) ઓક્ટોબર-ડિસેમ્બર, 2023માં વધીને 46.6 ટકા થયો, જે ઓક્ટોબર-ડિસેમ્બર, 2022માં 44.7 ટકા હતો.

ગયા વર્ષે પણ હતી આ સ્થિતિ

ડિસેમ્બર 2022માં ભારતમાં બેરોજગારીનો દર વધીને 8.30 ટકા થયો હતો. જે અગાઉના 16 મહિનામાં સૌથી વધુ હતો. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE) દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર, પાછલા મહિનામાં બેરોજગારીનો દર 8.00 ટકા હતો. આંકડા અનુસાર, ડિસેમ્બર 2022માં શહેરોમાં બેરોજગારીનો દર વધીને 10.09 ટકા થયો, જે અગાઉના મહિનામાં 8.96 ટકા હતો. તે જ સમયે, ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર 7.55 ટકાથી ઘટીને 7.44 ટકા થયો છે.

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">