Railway Jobs: પરીક્ષા વગર રેલ્વેમાં મળશે નોકરી! 10 પાસ ઉમેદવારો જાણી લો ભરતીની વિગતો

સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવે (SECR)એ 339 ખાલી જગ્યાઓ (Vacancy) માટે ભરતી બહાર પાડી છે, અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો આ સરળ રીતથી અરજી કરી શકશે.

Railway Jobs: પરીક્ષા વગર રેલ્વેમાં મળશે નોકરી! 10 પાસ ઉમેદવારો જાણી લો ભરતીની વિગતો
Railway Jobs 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 4:54 PM

Railway Recruitment 2021: સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવે (SECR)એ 339 ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. આ જગ્યા માટે ધોરણ 10 પાસ લાયકાત રાખવામાં આવી છે. ધોરણ 10 પાસ માટે સરકારી નોકરીઓ માટે આ એક ઉતમ તક છે. આ જગ્યાઓ માટે SECR દ્વારા ઓનલાઈન અરજી (Online Application) મંગાવવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 5 ઓક્ટોબર 2021 છે. આ ભરતી રેલવેના વિવિધ વિભાગો માટે કરવામાં આવશે. જો તમે પણ આ જગ્યા માટે અરજી કરવા માંગતા હોય તો જાણો આ ભરતીની સમગ્ર વિગતો.

નીચેના પદો માટે ભરતી કરવામાં આવશે

વેલ્ડર સુથાર ફિટર ઇલેક્ટ્રિશિયન સ્ટેનો વાયરમેન ઇલેક્ટ્રોનિક મિકેનિક મિકેનિક ડીઝલ

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

ભરતીની લાયકાત

10 પાસ ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. અરજી કરનાર ઉમેદવારોએ ITI કરેલુ હોવુ જોઈએ.

મેળવેલા ગુણના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

ધોરણ 10 અને ITIમાં મેળવેલા ગુણના આધારે ઉમેદવારોની પસંદગી (Selection) કરવામાં આવશે. પસંદગી માટે કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં.

આ રીતે અરજી કરી શકશો

ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ apprenticeship.org પર ઓનલાઈન અરજી કરી શકે છે.

432 જગ્યા માટે 11 સપ્ટેમ્બરથી અરજીઓ શરૂ થશે

સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવે (SECR)એ એપ્રેન્ટિસના પદ માટે અરજીઓ મંગાવી છે. એપ્રેન્ટિસની કુલ 432 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ માટે અરજીની પ્રક્રિયા 11 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખ 10 ઓક્ટોબર 2021 છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ secr.indianrailways.gov.in પરથી અરજી કરી શકશે.

પસંદ કરેલા ઉમેદવારોને એપ્રેન્ટીસ તરીકે નિયુક્ત કરવામાં આવશે.જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા ઈચ્છે છે તેઓએ 10+2 સિસ્ટમ અથવા તેની સમકક્ષ હેઠળ 10મી વર્ગની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. ઉપરાંત, તેઓએ માન્ય સંસ્થામાંથી આઈટીઆઈનો અભ્યાસક્રમ (Education) પાસ કરેલુ હોવુ જોઈએ. ઉમેદવારની વય મર્યાદા 24 વર્ષથી ઓછી હોવી જોઈએ.

આ પણ વાંચો: JEE Main Result 2021 : આજે JEE Main ના ચોથા સેશનનું આવી શકે છે પરિણામ, આ સરળ રીતથી ચેક કરી શકશો પરિણામ

આ પણ વાંચો: UPSC IES ISS Result 2021 : IES અને ISS ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર, આ સરળ સ્ટેપથી ચકાસો પરિણામ

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">