BASE University New Campus: વડાપ્રધાન મોદી આંબેડકર સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ યુનિવર્સિટીના નવા કેમ્પસનું કરશે ઉદ્ઘાટન

સીએમએ ઉદ્ઘાટનને લઈ તૈયારીઓને લઈ એક બેઠક કરી હતી. ડો. બી.આર.આંબેડકર સ્કૂલ ઓફ ઈકોનોમિક યૂનિવર્સિટીના નવા પરિસરનું ઉદ્ઘાટનને લઈ શું તૈયારીઓ ચાલી રહી છે, તેની વાત પર ચર્ચા થઈ.

BASE University New Campus: વડાપ્રધાન મોદી આંબેડકર સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ યુનિવર્સિટીના નવા કેમ્પસનું કરશે ઉદ્ઘાટન
PM Modi (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2021 | 7:59 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) 6 ડિસેમ્બરે બેંગ્લોરમાં ડો. બી.આર.આંબેડકર સ્કૂલ ઓફ ઈકોનોમિક યૂનિવર્સિટીના નવા પરિસરનું (BASE University New Campus) ઉદ્ઘાટન કરશે. આ અવસરે કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમ્મઈ (CM Basavaraj Bommai)તેમની સાથે હાજર રહેશે. મુખ્યપ્રધાન બસવરાજ બોમ્મઈએ આ વાતની જાણકારી આપી છે.

સીએમએ ઉદ્ઘાટનને લઈ તૈયારીઓને લઈ એક બેઠક કરી હતી. ડો. બી.આર.આંબેડકર સ્કૂલ ઓફ ઈકોનોમિક યૂનિવર્સિટીના નવા પરિસરનું ઉદ્ઘાટનને લઈ શું તૈયારીઓ ચાલી રહી છે, તેની વાત પર ચર્ચા થઈ. ત્યારે 6 ડિસેમ્બરે વડાપ્રધાન મોદી બેંગ્લોરમાં ડો.બી.આર. આંબેડકર સ્કૂલ ઓફ ઈકોનોમિક યૂનિવર્સિટી (BASE University)નું ઉદ્ઘાટન કરવાના છે. ઉદ્ઘાટન સમારોહની તૈયારી પર ચર્ચાને લઈ થયેલી બેઠકમાં મંત્રી વી સોમન્ના, સી એ અશ્વથ નારાયણ, મુનિરત્ન, વરિષ્ઠ અધિકારી અને વિશ્વ વિદ્યાલયના કુલપતિ ડો. ભાનુમૂર્તિ ( Chancellor Dr Bhanumurthy)હાજર રહ્યા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સની તર્જ પર મોડલ બનાવ્યું

ડો. બી.આર.આંબેડકર સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ યૂનિવર્સિટી, બેગ્લોરને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સની તર્જ પર બનાવવામાં આવ્યું છે.આ યૂનિવર્સિટીમાં બીએસસી (ઓનર્સ) અર્થશાસ્ત્રની પ્રથમ બેચ જૂન-જુલાઈ 2017માં શરૂ કરવામાં આવી હતી. ડો. બી.આર. આંબેડકર સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ યૂનિવર્સિટી, શૈક્ષણિક સત્રનું ઉદ્ઘાટન 2017માં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન મોદી હવે આ નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે.

43.45 એકર જમીન પર સ્થિત

યુનિવર્સિટીના ઉદ્ઘાટન બાદ શિક્ષણ ક્ષેત્રે અનેક નવા રસ્તાઓ ખુલશે. યુનિવર્સિટી કર્ણાટક સરકાર દ્વારા આપવામાં આવેલી 43.45 એકર જમીન પર સ્થિત છે. કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં સ્થિત, સંસ્થાની પાસે ઘણી સુવિધાઓ છે, સાથે જ પરિવહન સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. સ્માર્ટ કલાસ સિવાય પરિસરમાં એક ઓડિટોરિયમ, એક શિક્ષણ સંસાધન કેન્દ્ર, વિદ્યાર્થીઓ માટે જીમ અને કર્મચારીઓની સાથે સાથે વિદ્યાર્થીઓ માટે રહેવાની સગવડ છે.

આ પણ વાંચો: GMDC ગ્રાઉન્ડ ખાતે 26મી નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાશે “ગુજરાત ડ્રોન મહોત્સવ”

આ પણ વાંચો: Maharashtra: 1 ડિસેમ્બરથી સ્કૂલે જઈ શકશે 1થી 7 ધોરણના વિદ્યાર્થીઓ, સરકારે ફરીથી ફિઝિક્લ કલાસને આપી મંજૂરી

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">