AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KYCની વારંવાર થતી સમસ્યાનો અંત આવશે ? જાણો શું છે CKYC

નાણા મંત્રાલયે વર્ષ 2016માં સેન્ટ્રલ કેવાયસી રેકોર્ડ્સ રજિસ્ટ્રી (સીકેવાયસીઆર)ની રચના કરી હતી, જેનો ઉદ્દેશ્ય લોકોને વારંવાર કેવાયસી કરાવવાની સમસ્યાઓમાંથી રાહત આપવાનો હતો. અહીંથી જ પ્રથમ વખત યુનિફોર્મ કેવાયસીનો પ્રસ્તાવ આવ્યો હતો.

KYCની વારંવાર થતી સમસ્યાનો અંત આવશે ? જાણો શું છે CKYC
| Updated on: Mar 31, 2024 | 7:49 AM
Share

આજના સમયમાં દરેક વ્યક્તિ વારંવાર KYC કરવાને લઈને ચિંતિત છે. વર્તમાનમાં નો યોર કસ્ટમર એટલે કે KYC પ્રક્રિયાએ કોટક AMCના એમડી નિલેશ શાહને નારાજ કર્યા છે. શાહ શુક્રવારે આ પ્રક્રિયા સામે નારાજગી વ્યક્ત કરવા માટે એક્સ તરફ વળ્યા હતા. કેવાયસી મેઈલનો સ્ક્રીનશોટ શેર કરતા શાહે કહ્યું કે બજારમાં ત્રણ દાયકા પછી અને બાયોમેટ્રિક વેરિફિકેશન સહિત કેવાયસી માટે દરેક ફોર્મ ભર્યા પછી, આવા ઈ-મેઈલ મળવાથી મારા હૃદયને દુઃખ થાય છે. તમને જણાવી દઈએ કે સરકાર એક એવી કેન્દ્રીય યુનિફોર્મ KYC સિસ્ટમ લાગુ કરવાની દિશામાં કામ કરી રહી છે, જેના આવવાથી KYCની વારંવાર થતી સમસ્યાનો અંત આવશે.

તેનો ઉકેલ શું છે?

યુનિફોર્મ KYC 14 અંકનો યુનિક CKYC નંબર જાહેર કરવામાં આવશે. તેનો ઉપયોગ RBI, SEBI અને IREDA જેવા નિયમનકારોના કાર્યક્ષેત્ર હેઠળની સંસ્થાઓમાં થશે. આનો અર્થ એ છે કે તમારે બેંક એકાઉન્ટ, ફાસ્ટેગ, શેરબજાર અને વીમા માટે ફરીથી KYC કરવાની જરૂર રહેશે નહીં. ફક્ત CKYC નંબર આપવાથી તમારું કામ થઈ જશે. નાણા મંત્રાલયે વર્ષ 2016માં સેન્ટ્રલ કેવાયસી રેકોર્ડ્સ રજિસ્ટ્રી (સીકેવાયસીઆર)ની રચના કરી હતી, જેનો ઉદ્દેશ્ય લોકોને વારંવાર કેવાયસી કરાવવાની સમસ્યાઓમાંથી રાહત આપવાનો હતો. અહીંથી જ પ્રથમ વખત યુનિફોર્મ કેવાયસીનો પ્રસ્તાવ આવ્યો હતો.

નાણામંત્રીએ આ વાત કહી હતી

થોડા મહિના પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે ગ્રાહકોના વેરિફિકેશન માટે યુનિફોર્મ KYC કરી શકાય છે. આનાથી લોકોને KYCની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ (FSDC) કહે છે કે KYC વારંવાર કરાવવાની પ્રક્રિયા ખૂબ કંટાળાજનક છે. જો એકસમાન KYC લાગુ કરવામાં આવે તો સમય જતાં ઘણો ખર્ચ બચી જશે. અને જનતાને રાહત મળશે, એકવાર તેઓ કોઈપણ નાણાકીય સંસ્થામાં KYC કરાવ્યા પછી, તેઓ અન્ય સેગમેન્ટમાં પણ તેનો લાભ મેળવી શકશે.

આ પણ વાંચો: 31 માર્ચના મહત્વના સમાચાર : મહારાષ્ટ્રના ભિવંડી વિસ્તારમાં ભંગારના ગોદામમાં ભીષણ આગ લાગી

બિઝનેસમાં નવી ડીલ થઈ શકે છે, તમે ધાર્મિક પ્રવૃત્તિમાં મગ્ન રહેશો
બિઝનેસમાં નવી ડીલ થઈ શકે છે, તમે ધાર્મિક પ્રવૃત્તિમાં મગ્ન રહેશો
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ "વિચિત્ર પ્રાણી"- મનસુખ વસાવા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
g clip-path="url(#clip0_868_265)">