AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શેરબજારનો ઘટાડો ગભરાવાનો સામાન્ય નહિ પણ સમજણ સાથે ખરીદી પણ કરી શકાય!!! જાણો શું કહે છે નિષ્ણાંત

બજાર નિષ્ણાત અજય બગ્ગાને એક કાર્યક્રમમાં પૂછવામાં આવ્યું કે શું શેરબજારમાં ખરીદી વધારવાની આ યોગ્ય તક છે તો તેમણે કહ્યું કે શેર ખરીદવાનો નિર્ણય વ્યક્તિગત છે. શેર ખરીદવાનો શ્રેષ્ઠ સમય હંમેશા 'ગઈકાલ' છે. જ્યારે બીજી શ્રેષ્ઠ તક 'આજે' છે.

શેરબજારનો ઘટાડો ગભરાવાનો સામાન્ય નહિ પણ સમજણ સાથે ખરીદી પણ કરી શકાય!!! જાણો શું કહે છે નિષ્ણાંત
Dalal Street Mumbai
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2022 | 8:10 AM
Share

વર્ષ 2022માં શેરબજાર રોકાણકારોને રડાવશે કે માલામાલ બનાવશે? સમજવું મુશ્કેલ જણાઈ રહ્યું છે. રોકાણકારો તેમના રોકાણ પર કેવી રીતે સારો નફો કમાઈ શકે છે? બજારની વધઘટથી ડરવાની શું જરૂર છે? આ મુદ્દાઓ ઉપર તાજેતરમાં ઘણા નિષ્ણાતો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી.

આ શેર્સ એક મહિનામાં 50 ટકાથી વધુ તૂટયા

Comapny Loss (%)
Superior Finlease -93.14
Shree Ganesh Bio-Tec -90.9
Kretto Syscon -88.68
Bhatia Communication -85.34
Sindhu Trade Links -82.73
Greenlam Industries -82.28
Schaeffler India -79.9
Danube Industries L -76.72
Sword-Edge Commer -61.95
Starlite Compone -61.84
Anand Rayons -60.6
TTI Enterprise Ltd. -58.9
Asit C Mehta Financi -56.47
Tinna Trade -56.31
Panafic Industrials -54.93
Millennium Online So -54.83
Neeraj Paper Market -53.55
LCC Infotech -52.67
M K Exim (India) L -52.39
Amraworld Agrico Ltd -52.2
Rajasthan Gases -51.18
Indian Infotech -51.09
Ushakiran Financ -51
SE Power -51
Mahavir Industries -50.95
Sharp Investments -50.83
Alka India Ltd. -50.27
Automotive Stampings -50.21

બજાર નિષ્ણાત અજય બગ્ગાને એક કાર્યક્રમમાં પૂછવામાં આવ્યું કે શું શેરબજારમાં ખરીદી વધારવાની આ યોગ્ય તક છે તો તેમણે કહ્યું કે શેર ખરીદવાનો નિર્ણય વ્યક્તિગત છે. શેર ખરીદવાનો શ્રેષ્ઠ સમય હંમેશા ‘ગઈકાલ’ છે. જ્યારે બીજી શ્રેષ્ઠ તક ‘આજે’ છે. આવા કિસ્સામાં કોઈપણ રોકાણકારે તેના નાણાકીય લક્ષ્યોને ધ્યાનમાં રાખીને એસેટ ફાળવણી પર ધ્યાન આપવું જોઈએ.

તેમણે કહ્યું કે SIP દ્વારા દેશમાં રોકાણ વધ્યું છે. આપણે 5 કરોડ SIP ના આંકડા સુધી પહોંચી ગયા છીએ અને તેઓ આશા રાખે છે કે ખૂબ જ ટૂંક સમયમાં અમે 20 કરોડ SIP નો આંકડો પણ જોઈશું. સ્થાનિક અને છૂટક રોકાણકારો દ્વારા શેરબજારમાં રોકાણ કરવાથી ભારતીય શેરબજારોની FII પરની નિર્ભરતા ઘટી છે.

SENSEX ની TOP 10 કંપનીઓની છેલ્લી સ્થિતિ

Company  Last Price 52 wk High 52 wk Low
Reliance 2,424.15 2,750.00 1,877.60
TCS 3,794.80 4,045.50 2,701.00
HDFC Bank 1,512.65 1,724.30 1,353.10
Infosys 1,707.10 1,953.70 1,230.00
HUL 2,312.00 2,859.10 2,104.25
ICICI Bank 749.55 859.7 531
SBI 515.45 549.05 321.15
HDFC 2,440.85 3,021.10 2,286.45
Bajaj Finance 7,032.15 8,043.50 4,361.60
Bharti Airtel 712.7 781.9 490.15

આનંદ રાઠી વેલ્થ મેનેજમેન્ટના ડેપ્યુટી સીઈઓ ફિરોઝ અઝીઝે પણ સમાન અભિપ્રાય આપ્યો હતો. તેમણે કહ્યું કે કોઈ પણ રોકાણકારે શેરબજારના સમાચારોથી પરેશાન થવું જોઈએ નહીં કારણ કે સમાચાર રોકાણકારો માટે નથી પરંતુ શેરબજારના ટ્રેડર્સ માટે છે. રોકાણકારે તેના ભાવિ લક્ષ્યોને ધ્યાનમાં રાખવા જોઈએ તેના માટે જે મહત્વનું છે તે છે છેલ્લા 10 વર્ષનું કંપનીનું પ્રદર્શન હોય છે.

તેમણે એમ પણ કહ્યું કે સ્થાનિક શેરબજાર પર FIIની ખરીદ-વેચાણની અસર પહેલા કરતાં ઓછી રહેશે. સ્થાનિક શેરબજારમાં જો FII ખરીદી વધે છે તો બજાર વધે છે. 2011માં આખા વર્ષમાં માત્ર 38 દિવસ એવા હતા જ્યારે બજારે FIIની આ એક્શનથી ઓપોઝીટ રિએક્શન આપ્યું હતું. જ્યારે 2021માં માર્કેટ ઓપનિંગના કુલ 241 દિવસમાંથી બજારે 109 દિવસ વિરુદ્ધ પ્રતિક્રિયા મળી હતી.

નોંધ : અહેવાલનો હેતુ સ્ટોક્સ અંગે આપણે માહિતી આપવાનો છે. જો તમે આ શેર્સમાં રોકાણ કરવા માંગતા હોય તો પહેલા અધિકૃત આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી. રોકાણથી નફા કે નુકસાન માટે અહેવાલની કોઈ જવાબદારી રહેશે નહીં.

આ પણ વાંચો : Aadhaar PAN Link: તમને આધાર અને પાનકાર્ડ લિંક કરવામાં સમસ્યા આવી રહી છે? જાણો કારણ અને હલ કરવાની રીત

આ પણ વાંચો :  આ રીતે શેરબજારમાં સોનાનું ઈલેક્ટ્રોનિક ટ્રેડિંગ થશે, જાણો કઈ રીતે કરાશે રોકાણ અને શું છે નિયમ?

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">