Reliance Future Group Deal: ડીલ ન થઈ શકે તો 11 લાખ લોકોની રોજગારી છીનવાઈ જવાનો ભય

રિલાયન્સ ફ્યુચર ગ્રુપ ડીલ( Reliance Future Group Deal )નો વિવાદ સતત વધી રહ્યો છે. 22 ફેબ્રુઆરીએ એમેઝોનની અરજી પર સુપ્રીમ કોર્ટે ડીલ અટકાવી છે.

Reliance Future Group Deal: ડીલ ન થઈ શકે તો 11 લાખ લોકોની રોજગારી છીનવાઈ જવાનો ભય
Future Group
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 27, 2021 | 11:33 PM

રિલાયન્સ ફ્યુચર ગ્રુપ ડીલ( Reliance Future Group Deal )નો વિવાદ સતત વધી રહ્યો છે. 22 ફેબ્રુઆરીએ એમેઝોનની અરજી પર સુપ્રીમ કોર્ટે ડીલ અટકાવી છે. હવે આ સોદા અંગે એક અહેવાલ બહાર આવી રહ્યો છે. એક અહેવાલ મુજબ જો રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપનો આ સોદા કરવામાં નહીં આવે તો 11 લાખ લોકોની આજીવિકાને અસર થશે. ટેલિકોમ અને ડિજિટલમાં તેનો વ્યવસાય ફેલાવ્યા પછી મુકેશ અંબાણીએ ફ્યુચર ગ્રુપના આ સોદા દ્વારા રિટેઈલ બજાર પર કબજો કરવાના સ્વપ્નો જોયા હતા, પરંતુ હાલના સમયમાં તેના ઉપર પૂર્ણવિરામ મુકાયું છે.

આ અહેવાલ મુજબ જો એમેઝોનને સફળતા મળે અને આ સોદો કાયમી ધોરણે બંધ થઈ જાય તો રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપ સાથે 11 લાખ લોકોને રોજગાર સંકટનો સામનો કરવો પડશે. ફ્યુચર ગ્રૂપ અને રિલાયન્સે ખાતરી કરવાની કોશિશ કરી છે કે આ ડીલ દ્વારા Big Bazaar, EasyDay, Nilgiris, Central, Brand Factoryજેવા વ્યવસાયો કાર્યરત રહેશે, જેથી તેમના કર્મચારીઓને તેમની નોકરી ગુમાવવી ન પડે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સોદો કેમ અટક્યો?

સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતના નિર્ણયને અટકાવતા સુનાવણી કરી છે કે હવે પછીના આદેશ સુધી આ સોદાને લગતા તમામ વ્યવહારો અટકાવવામાં આવે. ઈ- કોમર્સ કંપની એમેઝોનની અરજી પર સુપ્રીમ કોર્ટે ફ્યુચર રિટેલ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને નોટિસ ફટકારી છે. આ નોટિસમાં બંને કંપનીઓને ત્રણ અઠવાડિયામાં પોતાનો પક્ષ રજૂ કરવા કહેવામાં આવ્યું છે. ઉપરાંત, સુપ્રીમ કોર્ટે રિલાયન્સ-ફ્યુચર વચ્ચેના સોદાની આગળની પ્રક્રિયા પર સ્ટે મુક્યો છે.

આ પણ વાંચો: West Bengal Polls 2021: ઈલેક્શન કમિશનની મોટી કાર્યવાહી, જાવેદ શમીમને દૂર કરાયા નવા ADG લો-ઓર્ડર હશે જગમોહન

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">