West Bengal Polls 2021: ઈલેક્શન કમિશનની મોટી કાર્યવાહી, જાવેદ શમીમને દૂર કરાયા નવા ADG લો-ઓર્ડર હશે જગમોહન

પશ્ચિમ બંગાળના ઈલેકશનની તારીખોની જાહેરાત અને પશ્ચિમ બંગાળમાં આદર્શ આચારસંહિતાના અમલ સાથે ચૂંટણી પંચે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે.

West Bengal Polls 2021: ઈલેક્શન કમિશનની મોટી કાર્યવાહી, જાવેદ શમીમને દૂર કરાયા નવા ADG લો-ઓર્ડર હશે જગમોહન
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 27, 2021 | 11:10 PM

West Bengal Polls 2021:  પશ્ચિમ બંગાળના ઈલેકશનની તારીખોની જાહેરાત અને પશ્ચિમ બંગાળમાં આદર્શ આચારસંહિતાના અમલ સાથે ચૂંટણી પંચે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. ચૂંટણી પંચે રાજ્યમાં આઠ તબક્કામાં ચૂંટણીની જાહેરાત કરી છે.

West Bengalમાં ચૂંટણીની તારીખોના બીજા દિવસે રાજ્યનો કાયદો અને વ્યવસ્થા (એડીજી) જાવેદ શમીમને દૂર કરવામાં આવ્યો છે. તેમની જગ્યાએ ડીજી ફાયર સર્વિસ જગમોહનને નવા એડીજી (લો એન્ડ ઓર્ડર) બનાવવામાં આવ્યા છે. એડીજી (લો એન્ડ ઓર્ડર) ચૂંટણી પંચ સાથે નોડલ એજન્સી તરીકે કામ કરશે. જાવેદ શમીમને ડીજી ફાયર સર્વિસ બનાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે તાજેતરમાં જાવેદ શમીમને સીએમ મમતા બેનર્જીએ નવા એડીજી બનાવ્યા હતા. જગ મોહન 1991ની બેચના આઈપીએસ અધિકારી છે. આ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા એક નિર્દેશ જારી કરવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

ટીએમસીએ ચૂંટણી પંચ પર પ્રશ્નો ઉભા કર્યા હતા

પશ્ચિમ બંગાળમાં ભાજપ સહિત વિરોધી પક્ષોને હિંસાનો સતત ભય સતાવી રહ્યો છે. જેમાં આજે ભાજપની પરિવર્તન યાત્રાના રથ પર થયેલા હુમલા સામે ભાજપે ચૂંટણી પંચને ફરિયાદ કરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ટીએમસી સાંસદ સૌગતા રોયે ચૂંટણી પંચના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે સીએમ મમતા બેનર્જીએ પહેલેથી જ કહ્યું છે કે ચૂંટણી પંચ પક્ષપાતી રીતે કાર્ય કરશે અને મોદી અને અમિત શાહના નિર્દેશો પર કાર્યવાહી કરશે.

આ પણ વાંચો: Ahmedabad: સિવિલ હોસ્પિટલના ડોકટરોએ સ્કોલિયોસિસ રોગની સર્જરી કરી નવયુવાનને જીવનદાન બક્ષ્યું

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">