રાકેશ ઝુનઝુનવાલાના નિધનથી રોકાણકારોમાં શોકની લહેર, PM મોદી સહિતના દિગ્ગજોએ દુ:ખ વ્યક્ત કર્યું

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ રાકેશ ઝુનઝુનવાલાના અવસાન પર દુ:ખ વ્યક્ત કર્યું છે.

રાકેશ ઝુનઝુનવાલાના નિધનથી રોકાણકારોમાં શોકની લહેર, PM મોદી સહિતના દિગ્ગજોએ દુ:ખ વ્યક્ત કર્યું
Rakesh jhunjhunvala Passes Away
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2022 | 11:08 AM

દેશના દિગ્ગજ રોકાણકાર અને શેરબજારની દુનિયામાં બિગ બુલ (Big Bull)તરીકે પ્રખ્યાત રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)નું આજે નિધન થયું છે.  62 વર્ષની વયે તેઓ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.ભારતના વોરેન બફેટના નિધનથી રોકાણકારો સહિત શેરમાર્કટ (Share Market)  માં શોકનું મોજુ ફરી વળ્યુ છે.

બિગ બુલના નિધન પર PM મોદીએ શોક વ્યકત કર્યો

PM મોદીએ (PM Modi) પણ બિગ બુલના નિધન પર દુ:ખ વ્યક્ત કરતા લખ્યું કે,રાકેશ ઝુનઝુનવાલા અદમ્ય હતા. જીવનથી વિનોદી અને સમજદાર, તે નાણાકીય વિશ્વમાં અવિશ્વસનીય યોગદાન છોડીને ગયા છે. તેઓ ભારતની પ્રગતિ માટે પણ ખૂબ જ ઉત્સાહી હતા. તેમનું નિધન દુઃખદ છે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ….

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

 અમે તેને ક્યારેય ભૂલી શકશું નહીં : ગૌતમ અદાણી

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ (Gautam Adani)રાકેશ ઝુનઝુલવાલાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.ભારતના સૌથી સુપ્રસિદ્ધ રોકાણકારના અકાળે અવસાનથી ખૂબ જ દુઃખી છું. શ્રી ઝુનઝુનવાલાએ તેમના તેજસ્વી વિચારોથી સમગ્ર પેઢીને આપણા ઇક્વિટી માર્કેટમાં વિશ્વાસ કરવા માટે પ્રેરણા આપી. ભારત તેને યાદ કરશે પરંતુ અમે અમે તેને ક્યારેય ભૂલી શકશું નહીં.

રાકેશ ઝુનઝુનવાલા નિધન પર અમિત શાહે દુ:ખ વ્યક્ત કર્યું

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah)  શોક વ્યક્ત કરતા લખ્યું કે,રાકેશ ઝુનઝુનવાલા જીના નિધન વિશે જાણીને દુઃખી છું. તેમના બહોળા અનુભવ અને શેરબજારની સમજણએ અસંખ્ય રોકાણકારોને પ્રેરણા આપી છે. તેમને હંમેશા બુલિશ અંદાજ માટે યાદ કરવામાં આવશે. તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઓમ શાંતિ શાંતિ….

ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ પણ શોક વ્યક્ત કર્યો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">