વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મેરીટાઈમ ઈન્ડિયા સમિટ 2021નુ કરશે ઉદ્ધાટન, 50થી વધુ દેશ લેશે ભાગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે, મેરીટાઈમ ઈન્ડિયા સમિટ 2021 (Maritime India Summit 2021)નું ઉદ્ધાટન કરશે. આજની સમિટ, ભારતને સમુદ્રી ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મેરીટાઈમ ઈન્ડિયા સમિટ 2021નુ કરશે ઉદ્ધાટન, 50થી વધુ દેશ લેશે ભાગ
PM Narendra Modi
Follow Us:
| Updated on: Mar 02, 2021 | 9:25 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi ) આજે વિડીયો કોન્ફરન્સથી મેરીટાઈમ ઈન્ડિયા સમિટ 2021 (Maritime India Summit 2021)નું ઉદ્ધાટન કરશે. 50 દેશના એક લાખથી વધુ પ્રતિનિધિઓ આ સમિટમાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પીએમ મોદીએ ટવીટ કરીને કહ્યુ છે કે, આ સંમેલન સમદ્રી ક્ષેત્રમાં હીત ધરાવનારાઓમાં એકતા સ્થપાશે. અને ભારતની સમુદ્દી અર્થ વ્યવસ્થાના વિકાસને વધુ આગળ લઈ જવામા મહત્વની સાબિત થશે.

સમદ્રી ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવામાં આજની સમીટ મહત્વની સાબિત થશે. કેન્દ્રીય બંદર અને પરિવહન પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યુ કે, આજની સમિટ, ભારતને સમુદ્રી ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે. દેશમાં બંદર (port)નુ આધુનિકરણ થઈ રહ્યું છે. આ ક્ષેત્રે મૂડીરોકાણને આકર્ષવા માટે મેરીટાઈમ વિઝન તૈયાર કરેલ છે. ભારતીય સમુદ્રના આધુનિકરણ, વિકાસ, ક્રુઝ પ્રવાસન, રો પૈક્સ ફેરી સેવા, સી પ્લેન સેવાની માંગ વધી રહી છે. 50થી વધુ દેશના સંબધિતોએ આ સમિટમાં ભાગ લેવા માટે નોંધણી કરાવેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મેરીટાઈમ વિઝન પણ લોકો સામે રજૂ કરશે.

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">