AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO પેન્શનમાં મોટા ફેરફારની તૈયારી, જેટલું યોગદાન તેટલું પેન્શનની નીતિ અપનાવાઈ શકે છે

સરકાર EPFO પેન્શન ફંડમાં ફેરફાર કરવાની તૈયારીમાં છે. શ્રમ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓએ લેબર સંદર્ભે સંસદીય પેનલને જણાવ્યું હતું કે બંધારણ બદલવાની જરૂર છે.

EPFO પેન્શનમાં મોટા ફેરફારની તૈયારી, જેટલું યોગદાન તેટલું પેન્શનની નીતિ અપનાવાઈ શકે છે
EPFO
Ankit Modi
| Edited By: | Updated on: Jan 09, 2021 | 3:43 PM
Share

સરકાર EPFO પેન્શન ફંડમાં ફેરફાર કરવાની તૈયારીમાં છે. શ્રમ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓએ લેબર સંદર્ભે સંસદીય પેનલને જણાવ્યું હતું કે બંધારણ બદલવાની જરૂર છે. હમણાં EPFO પેન્શન માટેની લઘુતમ મર્યાદા નિશ્ચિત છે. તે એક પ્રકારે ‘નિર્ધારિત લાભો’ નું એક મોડેલ છે. આવનારા સમયમાં, યોગદાનના આધારે આ મોડેલને બદલવા અને અપનાવવા પડશે.

હાલમાં 23 લાખ EPFO પેન્શનર્સ છે જેમની માસિક પેન્શન 1000 રૂપિયા છે. યોગદાનની દ્રષ્ટિએ, ફંડ કોર્પસમાં તેમનું યોગદાન લાભના 25 ટકા પણ નથી. આવી સ્થિતિમાં, EPFO માટે લાંબા સમય સુધી આ ભારણ સહન કરવું મુશ્કેલ છે. આ જ કારણ છે કે શ્રમ મંત્રાલયના અધિકારીઓએ ‘જેટલૂ યોગદાન તેટલું પેંશન’ માર્ગ સૂચવ્યો છે.

ઓગસ્ટ 2019 માં પેન્શન વધારવાના સૂચનો આપવામાં આવ્યા હતા ગયા વર્ષે લેબરના મામલાઓ અંગેની પાર્લામેન્ટરી પેનલ દ્વારા શ્રમ મંત્રાલયને પૂછવામાં આવ્યું હતું કે EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઓ ઓગસ્ટ 2019 ના સૂચન કેમ લાગુ કરાયા નથી. ઓગસ્ટ 2019 માં EPFOએ લઘુત્તમ પેન્શનને 1000 થી વધારીને 2000 અથવા 3000 રૂપિયા કરવાનું સૂચન કર્યું હતું.

બોજ વધશે શ્રમ મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે જો લઘુતમ પેન્શન 2000 કરવામાં આવે તો EPFO પર 4500 કરોડનો વધારાનો ભાર વધશે. જો તેને વધારીને 3000 રૂપિયા કરવામાં આવશે તો આ ભારણ લગભગ 14600 કરોડ થશે. મળતી માહિતી મુજબ, શેરબજારમાં EPFO દ્વારા કરવામાં આવેલા વિશાળ રોકાણ પર કોરોનાની ખરાબ અસર પડી છે અને વળતર નકારાત્મક બન્યું છે. વળતર જે રોકાણ કર્યું હતું તેના કરતા ઓછા છે.

શેરબજારમાં રોકાણને કારણે નુકસાન માર્ચ 2020 માં, EPFOને તેના રોકાણ પર નકારાત્મક વળતર મળ્યું. તે પછી પણ તેણે શેર બજારમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું હતું.

13.7 લાખ કરોડનું ભંડોળ EPFOએ શેર બજારમાં લગભગ 4600 કરોડનું રોકાણ કર્યું હતું. તેનું કુલ ભંડોળ આશરે 13.7 લાખ કરોડ છે. તે માત્ર 5 ટકા છે. સરકાર ઇપીએફઓને સતત સલામત સ્થળોએ રોકાણ કરવા માટે કહી રહી છેજ્યાં જોખમ ઘણું ઓછું હોય.

આ પણ વાંચો: શનિ દેવને પ્રસન્ન કરવા છે? તો કરો આ ઉપાય, દરેક મનોકામના થશે પૂરી

આ પણ વાંચો: Maharashtra : વોર્ડમાં હતો એટલો ધુમાડો કે બાળકોના શરીર કાળા પડવા લાગ્યા હતા

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">