આ સરકારી યોજનામાં રોકાણ કરવાથી દર મહિને થશે કમાણી, પૈસા પણ રહેશે સુરક્ષિત

પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના (MIS) પણ પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં સામેલ છે. ચાલો આ યોજના વિશે વિગતવાર જાણીએ.

આ સરકારી યોજનામાં રોકાણ કરવાથી દર મહિને થશે કમાણી, પૈસા પણ રહેશે સુરક્ષિત
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2022 | 5:27 PM

જો તમે આવનારા દિવસોમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમે પોસ્ટ ઓફિસની બચત યોજનાઓમાં (Saving Schemes) રોકાણ કરી શકો છો. આ યોજનાઓમાં તમને ચોક્કસપણે સારું વળતર મળે છે. સાથે જ તેમાં રોકાણ કરાયેલા પૈસા પણ સંપૂર્ણપણે સુરક્ષિત છે. જો બેંક ડિફોલ્ટ થાય છે તો તમને ફક્ત 5 લાખ રૂપિયા પાછા મળશે. પરંતુ પોસ્ટ ઓફિસમાં એવું નથી. આ સિવાય પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમમાં ખૂબ જ ઓછી રકમથી રોકાણ શરૂ કરી શકાય છે. પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના પણ પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં સામેલ છે. ચાલો આ યોજના વિશે વિગતવાર જાણીએ.

વ્યાજ દર

હાલમાં પોસ્ટ ઓફિસની માસિક આવક યોજનામાં વાર્ષિક 6.6 ટકાનો વ્યાજ દર ઉપલબ્ધ છે. આ વ્યાજ દર 1લી એપ્રિલ 2020થી લાગુ છે. આ યોજનામાં વ્યાજ માસિક ધોરણે ચૂકવવામાં આવે છે.

રોકાણની રકમ

આ નાની બચત યોજનામાં 1000 રૂપિયાના ગુણાંકમાં રોકાણ કરી શકાય છે. આ યોજનામાં રોકાણની મહત્તમ મર્યાદા એક ખાતામાં  4.5 લાખ રૂપિયા અને સંયુક્ત ખાતામાં 9 લાખ રૂપિયા છે. માસિક આવક યોજનામાં વ્યક્તિ વધુમાં વધુ 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે. આમાં સંયુક્ત ખાતામાં તેમનો હિસ્સો પણ સામેલ છે. સંયુક્ત ખાતામાં વ્યક્તિના હિસ્સાની ગણતરી કરવા માટે દરેક સંયુક્ત ધારકનો સંયુક્ત ખાતામાં સમાન હિસ્સો રહેશે.

એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો

ખાતું કોણ ખોલાવી શકે?

આ સરકારી યોજનામાં એક પુખ્ત અથવા ત્રણ પુખ્ત વ્યક્તિ એક સાથે સંયુક્ત ખાતું ખોલાવી શકે છે. આ ઉપરાંત, સગીર વ્યક્તિ વતી ખાતું કોઈ સ્વસ્થ મનની વ્યક્તિ અથવા વાલી દ્વારા પણ ખોલાવી શકાય છે. માસિક આવક યોજનામાં 10 વર્ષથી વધુ ઉંમરના સગીર પોતાના નામે ખાતું ખોલાવી શકે છે.

પરિપક્વતા

પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનામાં ખાતું ખોલવાની તારીખથી પાંચ વર્ષના અંતે બંધ કરી શકાય છે. આ માટે વ્યક્તિએ પાસબુક સાથે યોગ્ય અરજી ફોર્મ સંબંધિત પોસ્ટ ઓફિસમાં સબમિટ કરવાનું રહેશે. જો ખાતાધારક પાકતી મુદત પહેલા મૃત્યુ પામે છે તો ખાતું બંધ કરી શકાય છે અને રકમ તેના નોમિની અથવા કાનૂની વારસદારને પરત કરવામાં આવશે. વ્યાજની ચુકવણી જેમાં રિફંડ કરવામાં આવી રહી છે, જે છેલ્લા મહિના સુધી કરવામાં આવશે.

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : શું રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ તેલના ભાવ આસમાને પહોંચાડશે? જાણો આજના લેટેસ્ટ રેટ

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">