AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેમ ભાગેડું નીરવ મોદીનું ઘર તોડવા માટે હવે વૈજ્ઞાનિકોની લેવી પડશે મદદ ?

કરોડોનું બેન્કિંગ કૌભાંડ કરી ફરાર થયેલા હીરા વેપારી નીરવ મોદીના ઘરને તોડવામાં પણ વધુ એક વિઘ્ન આવી રહ્યું છે. રાયગઢમાં આવેલા નીરવ મોદીના ઘરને તોડવાનું કામ થોડાં દિવસ અગાઉ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ હવે એવી વાતો સામે આવી રહી છે કે, મોદીનું ઘર તોડવા માટે પહોંચેલું JCB મશીન અને પોકલેન મશીન નિષ્ફળ રહ્યું છે. […]

કેમ ભાગેડું નીરવ મોદીનું ઘર તોડવા માટે હવે વૈજ્ઞાનિકોની લેવી પડશે મદદ ?
| Updated on: Jan 30, 2019 | 2:59 PM
Share

કરોડોનું બેન્કિંગ કૌભાંડ કરી ફરાર થયેલા હીરા વેપારી નીરવ મોદીના ઘરને તોડવામાં પણ વધુ એક વિઘ્ન આવી રહ્યું છે. રાયગઢમાં આવેલા નીરવ મોદીના ઘરને તોડવાનું કામ થોડાં દિવસ અગાઉ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ હવે એવી વાતો સામે આવી રહી છે કે, મોદીનું ઘર તોડવા માટે પહોંચેલું JCB મશીન અને પોકલેન મશીન નિષ્ફળ રહ્યું છે. બંગ્લાની દીવાલો એટલી મજબૂત છે કે તેને તોડવા માટે વિસ્ફોટ કરવાની જરૂર પડે તેમ છે.

આ માટે બંગ્લામાં કંટ્રોલ બ્લાસ્ટ કરાવતા પહેલા અંદર લાગેલી કિંમતી વસ્તુઓ બહાર કાઢવામાં આવશે અને તેની નિલામી કરવામાં આવશે. જો કે બંગ્લામાં બ્લાસ્ટ કરવા માટે મુંબઇ હાઇકોર્ટ પાસેથી પરવાનગી લેવી પડશે. જેના માટે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરનાં એન્જીનિયર્સને બોલાવવામાં આવ્યા છે. તેમના મંતવ્ય અનુસાર બંગ્લાને તોડવા માટે કંટ્રોલ બ્લાસ્ટ કરવામાં આવશે.

આ પણ વાંચો : રામ મંદિર પર ધર્મ સંસદની હુંકાર, 21 ફેબ્રુઆરીથી કોઈ પણ સંજોગોમાં શરૂ થશે મંદિરના નિર્માણનું કામ

અત્રે નોંધનીય છે કે, નીરવ મોદીનો અલીબાગ ખાતેનો બંગ્લો આશરે 20 હજાર વર્ગ ફૂટમાં ફેલાયેલો છે. તંત્રએ બંગલાની અંદર મળનારા કિંમતી સામાનની હરાજી કરીને મહત્તમ રકમ મેળવવા માંગે છે. નીરવ મોદીના ગેરકાયદેસર બંગલાને પાડી દેવાનું કામ 25 જાન્યુઆરીની સાંજે શરૂ કરવામાં આવ્યું હતું.

[yop_poll id=”915″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
રાંધણ ગેસના કાળાબજાર અને અછતને કારણે પરપ્રાંતીય શ્રમિકો વતન જવા લાગ્યા
રાંધણ ગેસના કાળાબજાર અને અછતને કારણે પરપ્રાંતીય શ્રમિકો વતન જવા લાગ્યા
ગુજરાતમાં ભર ઊનાળે ગાજસે વરસાદ, 20 જિલ્લાઓમાં માવઠાનું એલર્ટ
ગુજરાતમાં ભર ઊનાળે ગાજસે વરસાદ, 20 જિલ્લાઓમાં માવઠાનું એલર્ટ
Breaking: ભરૂચના અંકલેશ્વરમાં ફરી પરંપરાગત ચૂલા પર બનતું ભોજન મળશે
Breaking: ભરૂચના અંકલેશ્વરમાં ફરી પરંપરાગત ચૂલા પર બનતું ભોજન મળશે
યુદ્ધ વચ્ચે મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક! LPG ભરેલું જહાજ ગુજરાત પહોચશે
યુદ્ધ વચ્ચે મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક! LPG ભરેલું જહાજ ગુજરાત પહોચશે
અટકેલી બાબતો વધુ જટિલ બનશે, બાળકોની સાથે સમય વિતાવો
અટકેલી બાબતો વધુ જટિલ બનશે, બાળકોની સાથે સમય વિતાવો
સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો
સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો
ખેડામાં પ્રેમ લગ્નન વિવાદ વકર્યો, જાણો રબારી અગ્રણીઓએ શું આપી ખાતરી?
ખેડામાં પ્રેમ લગ્નન વિવાદ વકર્યો, જાણો રબારી અગ્રણીઓએ શું આપી ખાતરી?
રાજકોટ એલર્ટ: પાણીની બોટલ હવે થશે મોંઘી!
રાજકોટ એલર્ટ: પાણીની બોટલ હવે થશે મોંઘી!
6.50 કરોડની હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી, ડોક્ટર વગર દર્દીઓ 'રામભરોસે'
6.50 કરોડની હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી, ડોક્ટર વગર દર્દીઓ 'રામભરોસે'
g clip-path="url(#clip0_868_265)">