Aadhaar Card અંગે લાપરવાહી છેતરપિંડીનો શિકાર બનાવશે, જોખમ ટાળવા આ બાબતોનું ધ્યાન રાખો

કોરોના મહામારી દરમિયાન બેંકિંગ ફ્રોડના કેસોમાં પણ ઝડપથી વધારો થયો છે. આ સ્થિતિમાં દરેક વ્યક્તિએ સાવચેતી રાખવી જરૂરી બની જાય છે.

Aadhaar Card અંગે લાપરવાહી છેતરપિંડીનો શિકાર બનાવશે, જોખમ ટાળવા આ બાબતોનું ધ્યાન રાખો
Aadhaar card (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2021 | 8:37 AM

Aadhaar Card Safety Tips: આધાર કાર્ડ એ માત્ર ઓળખ પત્ર નથી. તે બેંકિંગ અને અન્ય સરકારી લાભો માટે પણ અગત્યનો દસ્તાવેજ છે. આપણું આધાર કાર્ડ એક યુનિક ડોક્યુમેન્ટ છે કારણ કે તેમાં ડેમોગ્રાફિક અને બાયોમેટ્રિક વિગતો સહિતની આવશ્યક માહિતી હોય છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દાવો કરે છે કે તેનો ડેટાબેઝ સંપૂર્ણપણે સુરક્ષિત છે પરંતુ સાવચેતી રાખવી પણ જરૂરી છે.

કોરોના મહામારી દરમિયાન બેંકિંગ ફ્રોડના કેસોમાં પણ ઝડપથી વધારો થયો છે. આ સ્થિતિમાં દરેક વ્યક્તિએ સાવચેતી રાખવી જરૂરી બની જાય છે. ચાલો જાણીએ આ અંગેની કેટલીક ટિપ્સ જેનું ધ્યાન રાખીને તમે આધાર કાર્ડ સંબંધિત છેતરપિંડીથી બચી શકો છો.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
  • તમારો આધાર નંબર ક્યારેય કોઈ અજાણી કે અનધિકૃત વ્યક્તિ સાથે શેર કરશો નહીં.
  • તમારો વન ટાઈમ પાસવર્ડ (OTP) ક્યારેય કોઈ વ્યક્તિ કે એજન્સી સાથે શેર કરશો નહીં. UIDAIનો કોઈ પ્રતિનિધિ કૉલ, ઈમેલ કે SMS દ્વારા OTP માંગતો નથી. તેથી OTP કોઈની સાથે શેર કરશો નહીં.
  • UIDAI ડિજિટલ આધાર કાર્ડને પણ માન્યતા આપે છે. તેથી આધાર પ્રિન્ટ કરવાને બદલે તમે તમારા મોબાઇલ અથવા લેપટોપમાં ડિજિટલ કોપી પણ સાચવી શકો છો. જો તમે તેને સાર્વજનિક મશીન પર ડાઉનલોડ કરી રહ્યાં છો, તો ડીલીટ કરવાનું ભૂલશો નહીં.
  • બેઝિક વેરિફિકેશન અને અન્ય સુવિધાઓ માટે તમારો મોબાઇલ નંબર રજીસ્ટર કરો. જો તમે હજુ સુધી રજીસ્ટ્રેશન કરાવ્યું નથી અથવા તમારો નંબર બદલ્યો નથી, તો તમારા નજીકના કેન્દ્ર પર જાઓ અને તેને અપડેટ કરાવો.
  • દસ્તાવેજો સબમિટ કરતી વખતે તેના હેતુનો ઉલ્લેખ કરવાનું ભૂલશો નહીં. ઉદાહરણ તરીકે, જો તમે બેંક ખાતું ખોલવા માટે તમારા આધાર કાર્ડની ફોટોકોપી શેર કરી રહ્યાં છો, તો તેના પર ‘ઓન્લી <XYZ> બેંકમાં એકાઉન્ટ ખોલવા માટે ઓળખનો પુરાવો’ લખો.
  • હવે તમે UIDAIની અધિકૃત વેબસાઈટ પર જઈને તમારા આધાર કાર્ડ ઈતિહાસને પણ ટ્રેક કરી શકો છો. આની મદદથી તમે યુનિક આઈડેન્ટિફિકેશન કોડનો ક્યાં ઉપયોગ કરવામાં આવ્યો હતો તેની વિગતો જાણી શકશો.
  • તમારા આધાર ડેટાની ગોપનીયતાને સુરક્ષિત રાખવા માટે તમે UIDAI ની અધિકૃત વેબસાઈટની પણ મુલાકાત લઈ શકો છો કે શું તેની પાસે આધાર બાયોમેટ્રિક લોક અથવા અનલૉક સિસ્ટમ છે.
  • તમારે UIDAI ની અધિકૃત વેબસાઇટ પર લોગ ઇન કરીને તમારા આધાર વ્યવહારને નિયમિતપણે તપાસવું જોઈએ.
  • UIDAI અધિકૃત કેન્દ્રોની મુલાકાત લઈને જ તમારી આધાર વિગતો અપડેટ કરો.
  • તમારો આધાર નંબર સોશિયલ મીડિયા પર શેર કરશો નહીં.

આ પણ વાંચો :  Share Market : આ સપ્તાહે શેરબજારમાં તેજી નોંધાઈ, રોકાણકારોએ 2.71 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : સતત 32 માં દિવસે ગુજરાતમાં પેટ્રોલ – ડીઝલના ભાવ સ્થિર, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત 70 ડોલર નીચે પહોંચી

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">