SHARE MARKET: તકનિકી ક્ષતિના કારણે NSEનો કારોબાર પ્રભાવિત થતાં શેરબજાર 5 વાગ્યા સુધી ખુલ્લું રહેશે

એનએસઈમાં તકનિકી સમસ્યાઓ સર્જાવાના કારણે બુધવારે સાંજે 5 વાગ્યા સુધી શેર બજારો ખુલ્લા રહેશે. આજે ટ્રેડિંગ સેશનમાં સવારે 11.40 વાગ્યે નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE) પર ટ્રેડિંગ અટકી હતી.

SHARE MARKET: તકનિકી ક્ષતિના કારણે NSEનો કારોબાર પ્રભાવિત થતાં શેરબજાર 5 વાગ્યા સુધી ખુલ્લું રહેશે
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 24, 2021 | 4:29 PM

SHARE MARKET: એનએસઈમાં તકનિકી સમસ્યાઓ સર્જાવાના કારણે બુધવારે સાંજે 5 વાગ્યા સુધી શેર બજારો ખુલ્લા રહેશે. આજે ટ્રેડિંગ સેશનમાં સવારે 11.40 વાગ્યે નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE) પર ટ્રેડિંગ અટકી હતી. હકીકતમાં તકનીકી ખામીના કારણે ડેટા અપડેટ્સ ન  થવાથી વેપાર અટકાવવો પડ્યો હતો.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

એનએસઈ અનુસાર સમસ્યા તકનિકી કારણોસર થઈ હતી, જે ટૂંક સમયમાં ઠીક કરી દેવાઈ હતી.અસલમાં લિંકમાં સમસ્યા થઈ હતી છે જેણે એનએસઈ સિસ્ટમને અસર કરી હતી. બપોરે 3.45 વાગ્યે એનએસઈમાં વેપાર શરૂ થયો હતો. આ અગાઉ વહેલી સવારે 3.30 વાગ્યે પ્રિ ઓપન માર્કેટ કારોબાર શરૂ થયો હતો. આ સાથે BSEમાં પણ સાંજે 5 વાગ્યા સુધી કારોબાર કરવામાં આવશે. તેનો કટ ઓફ ટાઈમ સાંજે 5.50 વાગ્યે રહેશે. અગાઉ આજે સવારે 11:40 વાગ્યે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ની સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી. જે ભાવે લોકો શેર ખરીદે છે, તે એક્સચેન્જ પર દેખાવાનું બંધ થઈ ગયું છે. આને કારણે વેપાર બંધ થઈ ગયો હતો.

તકનિકી સમસ્યા હવે સુધરી છે. આ પછી વ્યવસાયનો સમય વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત જે પણ ઓર્ડર પેન્ડિંગ હતા, તે રદ કરવામાં આવ્યા છે.

સાંજે 4 વાગ્યે શેરબજારની સ્થિતિ બજાર          સૂચકઆંક            વૃદ્ધિ સેન્સેક્સ      50,300.27   +548.86 (1.10%) નિફટી        14,865.35    +157.55 (1.07%)

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">