મહારાષ્ટ્રમાં ઈમ્પોર્ટેડ દારૂ થયો સસ્તો, સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં 150 ટકાનો કર્યો ઘટાડો

મહારાષ્ટ્ર સરકારે આયાતી સ્કોચ પરની એક્સાઈઝ ડ્યુટીમાં 50 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. હવે ત્યાં સ્કોચનો દર અન્ય રાજ્યોના દર જેટલો થઈ ગયો છે.

મહારાષ્ટ્રમાં ઈમ્પોર્ટેડ દારૂ થયો સસ્તો, સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં 150 ટકાનો કર્યો ઘટાડો
Excise Duty On Liquor (Symbolic Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2021 | 7:16 PM

મહારાષ્ટ્ર સરકારે (Government of Maharashtra) ઈમ્પોર્ટેડ અથવા આયાતી સ્કોચ વ્હિસ્કી (Imported Scotch whiskey) પરની એક્સાઈઝ ડ્યુટીના (Excise Duty On Liquor) દરમાં 50 ટકાનો ઘટાડો કર્યો છે. આ સાથે રાજ્યમાં તેની કિંમત અન્ય રાજ્યોની સમકક્ષ હશે. એક વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી. અધિકારીએ જણાવ્યું હતું કે, “સ્કોચ વ્હિસ્કી પરની જકાત ઉત્પાદન ખર્ચના 300થી ઘટાડીને 150 ટકા કરવામાં આવી છે.”

અધિકારીએ જણાવ્યું કે ગુરુવારે આ સંબંધમાં એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર સરકારને આયાતી સ્કોચના વેચાણ પર વાર્ષિક  100 કરોડ રૂપિયાની આવક થાય છે. અધિકારીએ જણાવ્યું કે આ ઘટાડાથી સરકારની આવક વધીને 250 કરોડ રૂપિયા થવાની ધારણા છે.  કારણકે આ નિર્ણયથી વેચાણ એક લાખ બોટલથી વધીને 2.5 લાખ બોટલ થઈ જશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

નકલી દારૂના વેચાણ પર રોક લગાવવામાં આવશે

ડ્યુટીમાં ઘટાડો થવાને કારણે અન્ય રાજ્યોમાંથી સ્કોચની દાણચોરી અને નકલી દારૂના વેચાણ પર પણ અંકુશ આવશે. એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડાથી મહારાષ્ટ્રમાં આયાતી વ્હિસ્કીના ભાવમાં ઘટાડો થયો છે. તેનાથી રાજ્યની આવકમાં વધારો થશે. સમાચાર અનુસાર હાલમાં એક દિવસમાં 1 લાખ બોટલનું વેચાણ થાય છે, ડ્યૂટીમાં ઘટાડો થવાને કારણે બોટલનું વેચાણ 2.5 લાખ સુધી પહોંચી શકે છે.

સૌથી વધુ આવક દારૂમાંથી આવે છે

જણાવી દઈએ કે મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં સરકારોને દારૂમાંથી સૌથી વધુ આવક થાય છે. મહારાષ્ટ્રમાં આયાતી વ્હિસ્કીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં 50 ટકાનો ઘટાડો કર્યો છે. આ કારણે વ્હિસ્કીના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. હવે મહારાષ્ટ્રના લોકો ઓછા ભાવે આયાતી સ્કોચ મેળવી શકશે.

આ પણ વાંચો :  Maharashtra Election : વિધાન પરિષદની ચૂંટણી માટે શિવસેનાએ સુનિલ શિંદેના નામ પર લગાવી મહોર ! આદિત્ય ઠાકરે માટે બેઠક છોડી હતી

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">