AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શેરબજારના રોકાણકારોએ લેવો પડશે ટ્રેડિંગમાં વિરામ, જાણો શું છે કારણ?

આવનારા દિવસોમાં સ્ટોક માર્કેટનો હાલ શું હશે એ કોઈને ખબર નથી. એવામાં આવનારા 9 દિવસોમાં સ્ટોક માર્કેટ ફક્ત 3 દિવસ જ ખુલશે અને બાકીના 6 દિવસ બંધ રહેશે.

શેરબજારના રોકાણકારોએ લેવો પડશે ટ્રેડિંગમાં વિરામ, જાણો શું છે કારણ?
| Updated on: Apr 11, 2025 | 4:38 PM
Share

છેલ્લા કેટલાંક અઠવાડિયાથી ટેરિફ યુદ્ધને લઈને ભારતીય સ્ટોક માર્કેટમાં મોટો કડાકો આવ્યો છે. ઘણા રોકાણકારોએ સ્ટોક માર્કેટના આ કડાકામાં ભારે નુકસાન સહન કર્યું અને પૈસાથી હાથ ધોઈ બેસ્યા. જો કે, શુક્રવારના દિવસે ડોલર પર રૂપિયો ભારે પડ્યો અને સ્ટોક માર્કેટમાં રોનક આવી ગઈ. શુક્રવારે માર્કેટ લીલીઝંડી સાથે ટોપ પર રહ્યું અને રોકાણકારોમાં હાશકારો આવ્યો.

આવનારા 9 દિવસોમાં સ્ટોક માર્કેટ ફક્ત 3 દિવસ જ ખુલશે, જાણો કેમ?

આવનારા દિવસોમાં સ્ટોક માર્કેટનો હાલ શું હશે એ કોઈને ખબર નથી. એવામાં આવનારા 9 દિવસોમાં સ્ટોક માર્કેટ ફક્ત 3 દિવસ જ ખુલશે અને બાકીના 6 દિવસ બંધ રહેશે. દરેક રોકાણકારને ખબર હશે કે 12 એપ્રિલના રોજ શનિવાર અને 13 એપ્રિલના રોજ રવિવાર હોવાથી સ્ટોક માર્કેટમાં રજા રહેશે. બીજીબાજુ 14 એપ્રિલના રોજ એટલે કે સોમવારે બાબા સાહેબ આંબેડકર જયંતિ હોવાથી સ્ટોક માર્કેટ બંધ રહેશે.

ત્યારબાદ સળંગ 3 દિવસ એટલે કે 15 એપ્રિલથી 17 એપ્રિલના રોજ માર્કેટ ખુલશે અને રોકાણકારો તે દિવસ દરમિયાન ટ્રેડિંગ કરી શકશે. 18 એપ્રિલના રોજ ગુડ ફ્રાઈડે હોવાથી માર્કેટ બંધ રહેશે. જ્યારે 19 અને 20 એપ્રિલે શનિવાર-રવિવાર હોવાથી માર્કેટ બંધ રહેશે.

માર્કેટમાં આજે જંગી ઉછાળો આવ્યો

જણાવી દઈએ કે, અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ યુદ્ધની સીધી અસર ભારતને પડી છે. જો કે, આ અસર ભારત માટે પોઝિટિવ રહી અને તેના પરિણામે શુક્રવારે એટલે કે આજના દિવસે સ્ટોક માર્કેટમાં જંગી ઉછાડો થયો.

શેરબજારને લગતી ઘણી માહિતી લોકો જાણવા માંગે છે તે સાથે રોકાણને લઈને પણ અવાર-નવાર અમે આપની સાથે માહિતી શેર કરતા રહીએ છીએ ત્યારે તે માહીતી જાણવા માટે અહીં ક્લિક કરો

ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
g clip-path="url(#clip0_868_265)">