AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શેરબજારના રોકાણકારોએ લેવો પડશે ટ્રેડિંગમાં વિરામ, જાણો શું છે કારણ?

આવનારા દિવસોમાં સ્ટોક માર્કેટનો હાલ શું હશે એ કોઈને ખબર નથી. એવામાં આવનારા 9 દિવસોમાં સ્ટોક માર્કેટ ફક્ત 3 દિવસ જ ખુલશે અને બાકીના 6 દિવસ બંધ રહેશે.

શેરબજારના રોકાણકારોએ લેવો પડશે ટ્રેડિંગમાં વિરામ, જાણો શું છે કારણ?
| Updated on: Apr 11, 2025 | 4:38 PM
Share

છેલ્લા કેટલાંક અઠવાડિયાથી ટેરિફ યુદ્ધને લઈને ભારતીય સ્ટોક માર્કેટમાં મોટો કડાકો આવ્યો છે. ઘણા રોકાણકારોએ સ્ટોક માર્કેટના આ કડાકામાં ભારે નુકસાન સહન કર્યું અને પૈસાથી હાથ ધોઈ બેસ્યા. જો કે, શુક્રવારના દિવસે ડોલર પર રૂપિયો ભારે પડ્યો અને સ્ટોક માર્કેટમાં રોનક આવી ગઈ. શુક્રવારે માર્કેટ લીલીઝંડી સાથે ટોપ પર રહ્યું અને રોકાણકારોમાં હાશકારો આવ્યો.

આવનારા 9 દિવસોમાં સ્ટોક માર્કેટ ફક્ત 3 દિવસ જ ખુલશે, જાણો કેમ?

આવનારા દિવસોમાં સ્ટોક માર્કેટનો હાલ શું હશે એ કોઈને ખબર નથી. એવામાં આવનારા 9 દિવસોમાં સ્ટોક માર્કેટ ફક્ત 3 દિવસ જ ખુલશે અને બાકીના 6 દિવસ બંધ રહેશે. દરેક રોકાણકારને ખબર હશે કે 12 એપ્રિલના રોજ શનિવાર અને 13 એપ્રિલના રોજ રવિવાર હોવાથી સ્ટોક માર્કેટમાં રજા રહેશે. બીજીબાજુ 14 એપ્રિલના રોજ એટલે કે સોમવારે બાબા સાહેબ આંબેડકર જયંતિ હોવાથી સ્ટોક માર્કેટ બંધ રહેશે.

ત્યારબાદ સળંગ 3 દિવસ એટલે કે 15 એપ્રિલથી 17 એપ્રિલના રોજ માર્કેટ ખુલશે અને રોકાણકારો તે દિવસ દરમિયાન ટ્રેડિંગ કરી શકશે. 18 એપ્રિલના રોજ ગુડ ફ્રાઈડે હોવાથી માર્કેટ બંધ રહેશે. જ્યારે 19 અને 20 એપ્રિલે શનિવાર-રવિવાર હોવાથી માર્કેટ બંધ રહેશે.

માર્કેટમાં આજે જંગી ઉછાળો આવ્યો

જણાવી દઈએ કે, અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ યુદ્ધની સીધી અસર ભારતને પડી છે. જો કે, આ અસર ભારત માટે પોઝિટિવ રહી અને તેના પરિણામે શુક્રવારે એટલે કે આજના દિવસે સ્ટોક માર્કેટમાં જંગી ઉછાડો થયો.

શેરબજારને લગતી ઘણી માહિતી લોકો જાણવા માંગે છે તે સાથે રોકાણને લઈને પણ અવાર-નવાર અમે આપની સાથે માહિતી શેર કરતા રહીએ છીએ ત્યારે તે માહીતી જાણવા માટે અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">