Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શેરબજારના રોકાણકારોએ લેવો પડશે ટ્રેડિંગમાં વિરામ, જાણો શું છે કારણ?

આવનારા દિવસોમાં સ્ટોક માર્કેટનો હાલ શું હશે એ કોઈને ખબર નથી. એવામાં આવનારા 9 દિવસોમાં સ્ટોક માર્કેટ ફક્ત 3 દિવસ જ ખુલશે અને બાકીના 6 દિવસ બંધ રહેશે.

શેરબજારના રોકાણકારોએ લેવો પડશે ટ્રેડિંગમાં વિરામ, જાણો શું છે કારણ?
Follow Us:
| Updated on: Apr 11, 2025 | 4:38 PM

છેલ્લા કેટલાંક અઠવાડિયાથી ટેરિફ યુદ્ધને લઈને ભારતીય સ્ટોક માર્કેટમાં મોટો કડાકો આવ્યો છે. ઘણા રોકાણકારોએ સ્ટોક માર્કેટના આ કડાકામાં ભારે નુકસાન સહન કર્યું અને પૈસાથી હાથ ધોઈ બેસ્યા. જો કે, શુક્રવારના દિવસે ડોલર પર રૂપિયો ભારે પડ્યો અને સ્ટોક માર્કેટમાં રોનક આવી ગઈ. શુક્રવારે માર્કેટ લીલીઝંડી સાથે ટોપ પર રહ્યું અને રોકાણકારોમાં હાશકારો આવ્યો.

આવનારા 9 દિવસોમાં સ્ટોક માર્કેટ ફક્ત 3 દિવસ જ ખુલશે, જાણો કેમ?

આવનારા દિવસોમાં સ્ટોક માર્કેટનો હાલ શું હશે એ કોઈને ખબર નથી. એવામાં આવનારા 9 દિવસોમાં સ્ટોક માર્કેટ ફક્ત 3 દિવસ જ ખુલશે અને બાકીના 6 દિવસ બંધ રહેશે. દરેક રોકાણકારને ખબર હશે કે 12 એપ્રિલના રોજ શનિવાર અને 13 એપ્રિલના રોજ રવિવાર હોવાથી સ્ટોક માર્કેટમાં રજા રહેશે. બીજીબાજુ 14 એપ્રિલના રોજ એટલે કે સોમવારે બાબા સાહેબ આંબેડકર જયંતિ હોવાથી સ્ટોક માર્કેટ બંધ રહેશે.

Mongoose vs Snake : સાપ નોળિયાને કેમ હરાવી શકતો નથી? આ 5 કારણો છે
Train Historic Journey : ભારતની પહેલી ટ્રેનમાં કેટલા લોકોએ મુસાફરી કરી હતી?
Gold Price Prediction : એલર્ટ, 1,25,000 ને પર જશે સોનાનો ભાવ ! જાણો કારણ
ઝહીર ખાન-સાગરિકા ઘાટગેના દીકરાના નામનો અર્થ શું છે?
જયા કિશોરીએ કહી મહાભારતની આ 3 વાત, જે શીખી લેશો તો ક્યારેય હારશો નહીં..
બોલિવૂડની ચર્ચિત અભિનેત્રીનું કોંગ્રેસ જોડે શું છે 'કનેક્શન'?

ત્યારબાદ સળંગ 3 દિવસ એટલે કે 15 એપ્રિલથી 17 એપ્રિલના રોજ માર્કેટ ખુલશે અને રોકાણકારો તે દિવસ દરમિયાન ટ્રેડિંગ કરી શકશે. 18 એપ્રિલના રોજ ગુડ ફ્રાઈડે હોવાથી માર્કેટ બંધ રહેશે. જ્યારે 19 અને 20 એપ્રિલે શનિવાર-રવિવાર હોવાથી માર્કેટ બંધ રહેશે.

માર્કેટમાં આજે જંગી ઉછાળો આવ્યો

જણાવી દઈએ કે, અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ યુદ્ધની સીધી અસર ભારતને પડી છે. જો કે, આ અસર ભારત માટે પોઝિટિવ રહી અને તેના પરિણામે શુક્રવારે એટલે કે આજના દિવસે સ્ટોક માર્કેટમાં જંગી ઉછાડો થયો.

શેરબજારને લગતી ઘણી માહિતી લોકો જાણવા માંગે છે તે સાથે રોકાણને લઈને પણ અવાર-નવાર અમે આપની સાથે માહિતી શેર કરતા રહીએ છીએ ત્યારે તે માહીતી જાણવા માટે અહીં ક્લિક કરો

ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત
જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત
રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત
રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">