AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શેરબજારના રોકાણકારોએ લેવો પડશે ટ્રેડિંગમાં વિરામ, જાણો શું છે કારણ?

આવનારા દિવસોમાં સ્ટોક માર્કેટનો હાલ શું હશે એ કોઈને ખબર નથી. એવામાં આવનારા 9 દિવસોમાં સ્ટોક માર્કેટ ફક્ત 3 દિવસ જ ખુલશે અને બાકીના 6 દિવસ બંધ રહેશે.

શેરબજારના રોકાણકારોએ લેવો પડશે ટ્રેડિંગમાં વિરામ, જાણો શું છે કારણ?
| Updated on: Apr 11, 2025 | 4:38 PM
Share

છેલ્લા કેટલાંક અઠવાડિયાથી ટેરિફ યુદ્ધને લઈને ભારતીય સ્ટોક માર્કેટમાં મોટો કડાકો આવ્યો છે. ઘણા રોકાણકારોએ સ્ટોક માર્કેટના આ કડાકામાં ભારે નુકસાન સહન કર્યું અને પૈસાથી હાથ ધોઈ બેસ્યા. જો કે, શુક્રવારના દિવસે ડોલર પર રૂપિયો ભારે પડ્યો અને સ્ટોક માર્કેટમાં રોનક આવી ગઈ. શુક્રવારે માર્કેટ લીલીઝંડી સાથે ટોપ પર રહ્યું અને રોકાણકારોમાં હાશકારો આવ્યો.

આવનારા 9 દિવસોમાં સ્ટોક માર્કેટ ફક્ત 3 દિવસ જ ખુલશે, જાણો કેમ?

આવનારા દિવસોમાં સ્ટોક માર્કેટનો હાલ શું હશે એ કોઈને ખબર નથી. એવામાં આવનારા 9 દિવસોમાં સ્ટોક માર્કેટ ફક્ત 3 દિવસ જ ખુલશે અને બાકીના 6 દિવસ બંધ રહેશે. દરેક રોકાણકારને ખબર હશે કે 12 એપ્રિલના રોજ શનિવાર અને 13 એપ્રિલના રોજ રવિવાર હોવાથી સ્ટોક માર્કેટમાં રજા રહેશે. બીજીબાજુ 14 એપ્રિલના રોજ એટલે કે સોમવારે બાબા સાહેબ આંબેડકર જયંતિ હોવાથી સ્ટોક માર્કેટ બંધ રહેશે.

ત્યારબાદ સળંગ 3 દિવસ એટલે કે 15 એપ્રિલથી 17 એપ્રિલના રોજ માર્કેટ ખુલશે અને રોકાણકારો તે દિવસ દરમિયાન ટ્રેડિંગ કરી શકશે. 18 એપ્રિલના રોજ ગુડ ફ્રાઈડે હોવાથી માર્કેટ બંધ રહેશે. જ્યારે 19 અને 20 એપ્રિલે શનિવાર-રવિવાર હોવાથી માર્કેટ બંધ રહેશે.

માર્કેટમાં આજે જંગી ઉછાળો આવ્યો

જણાવી દઈએ કે, અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ યુદ્ધની સીધી અસર ભારતને પડી છે. જો કે, આ અસર ભારત માટે પોઝિટિવ રહી અને તેના પરિણામે શુક્રવારે એટલે કે આજના દિવસે સ્ટોક માર્કેટમાં જંગી ઉછાડો થયો.

શેરબજારને લગતી ઘણી માહિતી લોકો જાણવા માંગે છે તે સાથે રોકાણને લઈને પણ અવાર-નવાર અમે આપની સાથે માહિતી શેર કરતા રહીએ છીએ ત્યારે તે માહીતી જાણવા માટે અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">