આવકવેરા વિભાગે 1 એપ્રિલ 2021 થી 3 જાન્યુઆરી 2022 સુધીમાં 1.48 કરોડ કરદાતાઓને 1,50,407 કરોડ રૂપિયા રિફંડ આપ્યું, જાણો તમારું સ્ટેટ્સ

જો વાસ્તવિક જવાબદારી અગાઉ કાપવામાં આવેલી કરની રકમ કરતાં ઓછી હોય તો બાકીની રકમ કર્મચારીને રિફંડ તરીકે પ્રાપ્ત થાય છે.

આવકવેરા વિભાગે 1 એપ્રિલ 2021 થી 3 જાન્યુઆરી 2022 સુધીમાં 1.48 કરોડ કરદાતાઓને 1,50,407 કરોડ રૂપિયા રિફંડ આપ્યું, જાણો તમારું સ્ટેટ્સ
Income Tax Refund Status
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 8:22 AM

આવકવેરા વિભાગ(Income Tax Department)ના જણાવ્યા અનુસાર 1 એપ્રિલ, 2021 થી 3 જાન્યુઆરી 2022 દરમિયાન 1.48 કરોડ કરદાતાઓને 1,50,407 કરોડ રૂપિયા રિફંડ(IT Refund)આપવામાં આવ્યા છે. આ રિફંડ પૈકી 51,194 કરોડ રૂપિયાનું રિફંડ 1.46 કરોડ કરદાતાઓને વ્યક્તિગત આવકવેરા રિફંડ તરીકે આપવામાં આવ્યું છે જ્યારે 2.19 લાખ કરદાતાઓને રૂ. 99,213 કરોડના કોર્પોરેટ ટેક્સ રિફંડ આપવામાં આવ્યા છે. તમે ફાઈલ કરેલા રિટર્નનું તમને રિફંડ (Refund Status)મળ્યું કે નહિ તે જાણવું જરૂરી છે.

આ રીતે તમે તમારા રિફંડની સ્થિતિ ચકાસી શકો છો

  • સૌ પ્રથમ tin.tin.nsdl.com ની મુલાકાત લો
  • રિફંડની સ્થિતિ જાણવા માટે અહીં બે માહિતી ભરવાની જરૂર છે – PAN નંબર અને ક્યાં વર્ષ માટે રિફંડ બાકી છે.
  • હવે કેપ્ચા કોડ ભરવાનો રહેશે.
  • પ્રોસીડ પર ક્લિક કરતા જ સ્ટેટસ આવી જશે.

નવા ઇન્કમ ટેક્સ પોર્ટલ પર આ રીતે તપાસો

  • ઇન્કમટેક્સની વેબસાઇટ www.incometax.gov.in પર જાઓ અને યુઝર ID અને પાસવર્ડ સાથે તમારો PAN દાખલ કરીને એકાઉન્ટમાં લોગિન કરો.
  • ઇ-ફાઇલ વિકલ્પ પર ક્લિક કરો.
  • ઈન્કમ ટેક્સ રિટર્ન્સ પસંદ કરો અને પછી વ્યુ ફાઇલ્ડ રિટર્ન્સ વિકલ્પ પર ક્લિક કરો.
  • તમે ફાઇલ કરેલ લેટેસ્ટ ITR તપાસો.
  • View Details વિકલ્પ પસંદ કરો. તમે ફાઇલ કરેલ ITRની સ્થિતિ દેખાશે
  • તમે ટેક્સ રિફંડ જારી કરવાની તારીખ, રિફંડની રકમ અને આ વર્ષ માટે બાકી રહેલા કોઈપણ રિફંડની ક્લિયરન્સની તારીખ પણ જોશો.
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

રિફંડ શું છે?

કંપની તેના કર્મચારીઓના પગારમાંથી ટેક્સનો અંદાજિત હિસ્સો કાપીને સરકારના ખાતામાં ચૂકવે છે. કર્મચારીઓ વર્ષના અંતે આવકવેરા રિટર્ન ફાઈલ કરે છે, તે જણાવે છે કે તેઓને ટેક્સના સ્વરૂપમાં કેટલું દેવું છે. જો વાસ્તવિક જવાબદારી અગાઉ કાપવામાં આવેલી કરની રકમ કરતાં ઓછી હોય તો બાકીની રકમ કર્મચારીને રિફંડ તરીકે પ્રાપ્ત થાય છે.

આ પણ વાંચો : આધાર કાર્ડની મદદથી કોવિડ વેક્સિન સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય? આ 5 સ્ટેપમાં આખી પ્રક્રિયાને સમજો

આ પણ વાંચો : સ્ટેમ્પ ડ્યૂટીનો ખર્ચ બચાવી પાવર ઓફ એટર્નીથી મિલ્કતની લે-વેચ લાભદાયક કે નુકસાનનો સોદો? જાણો જવાબ

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">