નજીવી રકમથી શરૂ કરવું છે રોકાણ તો જાણો આ સુરક્ષિત સરકારી સ્કીમ વિશે, નાણાં બમણાં થવાનો છે ફાયદો

પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમમાં કિસાન વિકાસ પત્ર (KVP) સામેલ છે. જેમાં નજીવી રકમથી રોકાણ કરી શકાય છે તો ચાલો આ સ્કીમ અંગે વિતગવાર માહિતી મેળવીએ.

નજીવી રકમથી શરૂ કરવું છે રોકાણ તો જાણો આ સુરક્ષિત સરકારી સ્કીમ વિશે, નાણાં બમણાં થવાનો છે ફાયદો
small savings scheme include kisan vikas patra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2022 | 8:30 AM

જો તમે આગામી સમયમાં ભવિષ્ય માટે નાણાનું રોકાણ(Investment) કરવા માંગો છો તો પોસ્ટ ઓફિસની સેવિંગ સ્કીમ્સ( Saving Schemes)માં કરી શકો છો. તેમાં સારું રિર્ટન મળશે અને રોકાણ કરેલા નાણાં પણ સુરક્ષિત રહેશે. પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમમાં કિસાન વિકાસ પત્ર (KVP)સામેલ છે. જેમાં નજીવી રકમથી  રોકાણ કરી શકાય છે તો ચાલો આ સ્કીમ અંગે વિતગવાર માહિતી મેળવીએ. જો બેંક ડિફોલ્ટ થાય છે તો તમને પાંચ લાખ રૂપિયા સુધીની રકમ પરત મળશે. પરંતુ પોસ્ટ ઓફિસમાં એવું નથી. પોસ્ટ ઓફિસમાં તમે નજીવી રકમથી રોકાણ શરૂ કરી શકો છો. પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમમાં કિસાન વિકાસ પત્રોનો પણ સમાવેશ થાય છે.

વ્યાજ દર

પોસ્ટ ઓફિસના કિસાન વિકાસ પત્રની સ્કીમ હાલના સમયમાં 6. 9 ટકા વ્યાજના દરે લાભ આપે છે. આ યોજનામાં વ્યાજને વર્ષના આધારે કંપાઉન્ડ કરવામાં આવે છે. આ વ્યાજ દર 1 એપ્રિલ 2020થી લાગુ કરેલા છે. સ્કીમમાં રકમ 124 મહિને એટલે કે 10 વર્ષે અને 4 મહિને બે ગણી થાય છે.

રોકાણની રકમ

કિસાન વિકાસ પત્રમાં વ્યક્તિએ ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જોકે વધારે રોકાણ કરવું હોય તો તેની કોઈ મર્યાદા નક્કી નથી,

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

કોણ ખોલાવી શકે એકાઉન્ટ?

પોસ્ટ ઓફિસના કિસાન વિકાસ પત્રની સ્કીમમાં કોઈ એક પરિપકવ વ્યક્તિ અથવા તો ત્રણ પરિપકવ વ્યક્તિ સાથે મળીને એકાઉન્ટ ખોલાવી શકે છે. આ ઉપરાંત આ સ્મોલ સેવિંગ સ્કીમમાં સગીર અથવા તો માનસિક વિકલાંગ વ્યક્તિના બદલે તેના વાલી પણ ખાતું ખોલાવી શકે છે. આ સ્કીમમાં 10 વર્ષથી વધુ ઉંમરના સગીર પોતાના નામે ખાતું ખોલાવી શકે છે

મેચ્યોરિટી

સ્મોલ સેવિંગ સ્કીમમાં રોકાણ કરવામાં આવેલી રકમ નાણા મંત્રાલય દ્વારા સમયે સમયે નક્કી કરવામાં આવેલી મેચ્યોરિટીના સમયે જ પાકશે અને પાકતી મુદતની તારીખ રકમ જમા કરવામાં આવી હશે ત્યારથી જ ગણાશે.

મેચ્યોરિટી પહેલા જો સ્કીમ બંધ કરવી હોય તો

કિસાન વિકાસ પત્રમાં એકાઉન્ટને મેચ્યોરિટીની તારીખ પહેલા કેટલીક પરિસ્થિતિમાં બંધ કરી શકાય છે.આ સ્કીમમાં સિંગલ એકાઉન્ટ હોલ્ડરનું મૃત્યુ થાય, કે જોઇન્ટ એકાઉન્ટમાં કોઈ એકઅથવા તો બધા જ ખાતેદારોનું મોત થતા એકાઉન્ટ બંધ કરાવી શકાય છે. તે ઉપરાંત કોર્ટના આદેશને પગલે એકાઉન્ટ બંધ કરાવી શકાય છે. જમા તારીખથી ગણીને 2 વર્ષે કે 6 મહિનામાં પણ એકાઉન્ટ બંધ કરાવી શકાય છે.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
g clip-path="url(#clip0_868_265)">