શું તમે તમારી સંપત્તિ અને જવાબદારીઓનું વિલ બનાવ્યું છે? તમારો વૈભવ પરિવારનો કંકાસ બને તે પહેલા આ દસ્તાવેજ તૈયાર કરો

વ્યક્તિ વિલમાં તમામ સંપત્તિનો સમાવેશ કરી શકે છે જેને તે તેના જીવનકાળ દરમિયાન કાયદેસર રીતે ટ્રાન્સફર કરી શકે છે. તમારે તેના પર હસ્તાક્ષર કરવાની જરૂર પડશે અને વસિયતને ઓછામાં ઓછી બે વ્યક્તિઓ દ્વારા પ્રમાણિત કરવી જરૂરી છે.

શું તમે તમારી સંપત્તિ અને જવાબદારીઓનું વિલ બનાવ્યું છે? તમારો વૈભવ પરિવારનો કંકાસ બને તે પહેલા આ દસ્તાવેજ  તૈયાર કરો
symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2021 | 6:18 PM

દેશના સૌથી મોટા કારોબારી પરિવારના મોભીના એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં વિલંબ અથવા મહત્વ ન આપવાના કારણે મોટી સમસ્યામાં મુકાયો હતો. આ વાત અંબાણી(Ambani ) પરિવારની છે. મુકેશ અંબાણી(Mukesh Ambani) નથી ઈચ્છતા કે તેમના પરિવારમાં ઈતિહાસનું પુનરાવર્તન થાય. એક એવી બાબત છે જે અંગે તે પોતાના પિતાથી અલગ પડવા માંગે છે.

વર્ષ 2002 માં સ્ટ્રોકથી મૃત્યુ પામેલા ધીરુભાઈ અંબાણી(Dhirubhai Ambani)એ તેમનું કરોડો ડોલરનું રિલાયન્સ(Reliance) સામ્રાજ્ય અને જવાબદારીની ઇચ્છિત વહેંચણી વગર છોડ્યું હતું. અબજોની સંપત્તિ વિલ(property will) વિના છોડી ધીરુભાઈ ચાલ્યા ગયા હતા. આ ભૂલના કારણે તેમની આગામી પેઢીને સંપત્તિ અને શાંતિ બંને મોરચે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

ધીરુભાઈના મૃત્યુ પછીના વર્ષો સુધી ઝઘડાએ પરિવારને લગભગ તોડી નાખ્યો હતો. બે ભાઈઓ વચ્ચેની તકરારને ભારતની સૌથી મોટી પારિવારિક લડાઈ તરીકે જોવામાં આવતી હતી. ધીરુભાઈ અંબાણીના પુત્રો – મુકેશ અને અનિલ અંબાણીની તકરાર જાહેરમાં આવી ગઈ હતી. આખરે તેમની માતા અને શ્રીનાથજી મંદિર દ્વારા હસ્તક્ષેપ કરી 2005માં સમાધાન તરફ ડગલું મંડાયું હતું અને ભાગલાં પડાયા હતા.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

વિલની અગત્યતા  આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ કાર્યોમાંનું એક હવે વિલ બનાવવાનું છે. આપણામાંના ઘણા આ બાબતને વિચારવા, વાત કરવા અથવા અમલમાં મૂકવાનું ટાળે છે કારણ કે તે આપણા મૃત્યુ અને મૃત્યુ પછીના અસ્વસ્થતાના વિચારો લાવે છે. જોકે તમારે એ યાદ રાખવું જોઈએ તે એ છે કે મૃત્યુ નિશ્ચિત છે.

તેથી સમયસર કરવામાં આવેલ વિલ એ સુનિશ્ચિત કરી શકે છે કે તમે ગયા પછી તમારા પરિવારમાં શાંતિ પ્રવર્તે છે. વિલ તમારી સંપત્તિઓ માટે સરળ વ્યવહારની ખાતરી કરે છે

વિલ કેવી રીતે બને છે ?

  • કોઈપણ વ્યક્તિ કે જેણે 18 વર્ષની ઉંમર પૂર્ણ કરી હોય અને માનસિક રીતે સ્વસ્થ હોય તે વિલ બનાવી શકે છે
  • સ્ટેમ્પ પેપર પર વિલ બનાવવું જરૂરી નથી અથવા તેના માટે કોઈ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી જરૂરી નથી.
  • સાદા કાગળ પર પણ કોઈપણ કાયદાકીય શબ્દરચના વિના તમે વસિયત લખી શકો છો
  • જરૂરી છે કે તમારો ઈરાદો તેના સાદા વાંચનથી સ્પષ્ટપણે પ્રગટ થવો જોઈએ.

વ્યક્તિ વિલમાં તમામ સંપત્તિનો સમાવેશ કરી શકે છે જેને તે તેના જીવનકાળ દરમિયાન કાયદેસર રીતે ટ્રાન્સફર કરી શકે છે. તમારે તેના પર હસ્તાક્ષર કરવાની જરૂર પડશે અને વસિયતને ઓછામાં ઓછી બે વ્યક્તિઓ દ્વારા પ્રમાણિત કરવી જરૂરી છે જેમાંથી એક તમારા ફેમિલી ડૉક્ટર હોવો જોઈએ. સાક્ષીઓએ વિલની સામગ્રી જાણવાની જરૂર નથી. સાક્ષીઓની સહીઓ જુદા જુદા સમયે મેળવી શકાય છે.

ટેક્સ અને ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત બળવંત જૈને Money9ને જણાવ્યું હતું કે વિલમાં એક વિશેષ ઉલ્લેખ રાખવાની સલાહ આપવામાં આવે છે જે વિલમાં સ્પષ્ટપણે સમાવિષ્ટ ન હોય તેવી અસ્કયામતોની કાળજી લેશે.”

તો Money9 શું ભલામણ કરે છે? કોઈપણ મિલકત હસ્તગત કરો કે તરત જ તમારું વિલ તૈયાર કરો. વિલ લખવા માટે લગ્ન કરવા અથવા બાળકો પેદા કરવા અથવા ચોક્કસ ઉંમર સુધી પહોંચવાની રાહ જોશો નહીં

આ પણ વાંચો :  ઓમિક્રોનની ચિંતા ઘટતા અને ચીનથી મળેલા સંકેતોના કારણે માર્કેટ અપ, ઘરેલૂ બજારમાં પણ ખરીદી જોરમાં

આ પણ વાંચો : Surat : સુરતમાં પર્યાવરણને નુકશાન પહોંચાડ્યા વગર ઇકો ફ્રેન્ડલી યાર્નનું વધતું ચલણ

Latest News Updates

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">