દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટની દુર્ઘટના પછી GMR ઇન્ફ્રાના શેરમાં નોંધાયો ઘટાડો

રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે સવારે એક મોટો અકસ્માત થયો હતો. એરપોર્ટના ટર્મિનલ-1 પર વરસાદના કારણે છત ધરાશાયી થતાં ત્યાં હાજર અનેક કાર દટાઈ ગઈ હતી. અકસ્માતમાં છ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે એક વ્યક્તિનું મોત થયું છે.

દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટની દુર્ઘટના પછી GMR ઇન્ફ્રાના શેરમાં નોંધાયો ઘટાડો
GMR Infrastructure Limited
Follow Us:
| Updated on: Jun 28, 2024 | 1:33 PM

રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે સવારે એક મોટો અકસ્માત થયો હતો. એરપોર્ટના ટર્મિનલ-1 પર વરસાદના કારણે છત ધરાશાયી થતાં ત્યાં હાજર અનેક કાર દટાઈ ગઈ હતી. અકસ્માતમાં છ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

માહિતી છે કે એક વ્યક્તિનું મોત થયું છે. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 1 પરથી તમામ ફ્લાઈટ્સ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે અને ચેક-ઈન કાઉન્ટર બંધ કરી દેવામાં આવ્યા છે.

GMR Infrastructure Limited ના ભાવમાં ઘટાડો

દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (DIAL) એ સંયુક્ત સાહસ છે, જે GMR એરપોર્ટ લિમિટેડ (Subsidiary of GMR Infrastructure Limited) (64 per cent), એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા 26 ટકા હિસ્સો જાળવી રાખે છે, અને Fraport AG ફ્રેન્કફર્ટ એરપોર્ટ સર્વિસિસ વચ્ચેના કન્સોર્ટિયમ તરીકે રચાયેલ છે. વિશ્વભરમાં (10 per cent). ઉલ્લેખનીય છે કે GMR એરપોર્ટ લિમિટેડના શેરમાં  3 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઇ રહ્યો છે.

રંગીલા રાજકોટમાં ચોમાસામાં ફરવા લાયક છે આ સ્થળ, જુઓ ફોટો
ચોમાસામાં ખરતા વાળથી છૂટકારો અપાવશે આ ઘરેલું ઉપાય
કેટલા ટેમ્પ્રેચર પર ચલાવવું જોઈએ Fridge ? જો આ ભૂલ કરી તો અંદર રાખેલો ખોરાક બગડી જશે
'તુનક તુનક તુન' પર કોહલી, અર્શદીપ અને સિરાજે કર્યા ભાંગડા, વાયરલ થયો વીડિયો
નીતા અંબાણીના 4 હીરો, જેણે ભારતને જીતાડ્યો T20 વર્લ્ડ કપ
આજનું રાશિફળ તારીખ 30-06-2024

શું કહે છે એરપોર્ટ પ્રશાસન?

દુર્ઘટના અંગે DIALના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આજે સવારથી ભારે વરસાદને કારણે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 1ના જૂના પ્રસ્થાન પ્રાંગણમાં સવારે 5 વાગ્યાની આસપાસ કેનોપીનો એક ભાગ તૂટી પડ્યો હતો. લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પ્રવક્તાએ કહ્યું કે ઘાયલોને બહાર કાઢવા અને તબીબી સહાય પૂરી પાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે આ ઘટનાના પરિણામે, ટર્મિનલ 1 થી તમામ પ્રસ્થાન અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યા છે. આ સાથે સુરક્ષાના પગલા તરીકે ચેક-ઈન કાઉન્ટર બંધ કરી દેવામાં આવ્યા છે. આ વિક્ષેપ માટે અમે દિલથી ક્ષમાપ્રાર્થી છીએ. કોઈપણ અસુવિધા માટે પણ ક્ષમાપ્રાર્થી.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ IGI એરપોર્ટ પર પહોંચી ગયા છે. નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે સંપૂર્ણ તપાસ બાદ જ આવતીકાલથી ટર્મિનલ વન શરૂ કરવામાં આવશે. સરકારે મૃતકોના પરિવારને 20 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. તે જ સમયે, ઘાયલો માટે 3 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

Latest News Updates

અમદાવાદ : ભારે વરસાદને કારણે ઘાટલોડિયામાં ઘરોમાં ઘૂસ્યા પાણી
અમદાવાદ : ભારે વરસાદને કારણે ઘાટલોડિયામાં ઘરોમાં ઘૂસ્યા પાણી
અમદાવાદ : શેલાના મસમોટા ભૂવાએ ખોલી તંત્રની પોલ, જુઓ Live વિઝ્યુઅલ
અમદાવાદ : શેલાના મસમોટા ભૂવાએ ખોલી તંત્રની પોલ, જુઓ Live વિઝ્યુઅલ
ન્યુ શેલા વિસ્તારમાં ભરાયા 2 થી અઢી ફુટ પાણી, અનેક વાહનો ફસાયા
ન્યુ શેલા વિસ્તારમાં ભરાયા 2 થી અઢી ફુટ પાણી, અનેક વાહનો ફસાયા
માલપુર, ભિલોડા અને ધનસુરામાં વરસાદ, માર્ગો પર પાણી ભરાયાના દૃશ્યો, જુઓ
માલપુર, ભિલોડા અને ધનસુરામાં વરસાદ, માર્ગો પર પાણી ભરાયાના દૃશ્યો, જુઓ
વિશ્વકપ જીતનો જશ્નનો માહોલ, હિંમતનગર ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ
વિશ્વકપ જીતનો જશ્નનો માહોલ, હિંમતનગર ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ
અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી, વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા
અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી, વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા
સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કરાયુ
સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કરાયુ
વરસાદી પાણીનો નિકાલ ના થતા, ધારાસભ્યે તંત્રને લખ્યો પત્ર
વરસાદી પાણીનો નિકાલ ના થતા, ધારાસભ્યે તંત્રને લખ્યો પત્ર
નેશનલ હાઇવે ઓથોરિટીની મોટી બેદરકારી , ખુલ્લી ગટરમાં 2 કાર ખાબકી
નેશનલ હાઇવે ઓથોરિટીની મોટી બેદરકારી , ખુલ્લી ગટરમાં 2 કાર ખાબકી
વાપીમાં છેલ્લા 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો
વાપીમાં છેલ્લા 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો
g clip-path="url(#clip0_868_265)">