નાણામંત્રીએ ઘરેલુ ઉદ્યોગોની તુલના હનુમાનજી સાથે કરી, કહ્યું- તમારી ક્ષમતાને ઓળખો

નાણામંત્રીએ કહ્યું છે કે તે ઉદ્યોગ પાસેથી જાણવા માંગે છે કે તે રોકાણ કરવામાં શા માટે ખચકાય છે. નાણામંત્રી રોકાણકારોને પ્રોત્સાહિત કર્યા હતા અને સરકાર તરફથી જરૂરી મદદની ખાતરી પણ આપી હતી.

નાણામંત્રીએ ઘરેલુ ઉદ્યોગોની તુલના હનુમાનજી સાથે કરી, કહ્યું- તમારી ક્ષમતાને ઓળખો
Finance Minister Nirmala Sitharaman
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2022 | 5:40 PM

નાણામંત્રી નિર્મલા સીતારમણે(Nirmala Sitharaman) ઉદ્યોગના દિગ્ગજ લોકોને રોકાણ કરવા પ્રોત્સાહિત કર્યા છે. તેમણે પૂછ્યું કે જ્યારે દુનિયાભરના રોકાણકારો ભારતમાં રોકાણ કરી રહ્યા છે તો તમને રોકાણ કરતા કોણ રોકી રહ્યું છે. ખાસ કરીને ડોમેસ્ટીક ઇન્ડ્સ્ટ્રી તરફ ધ્યાન દોરતા નિર્મલા સીતારમણે ભારતીય રોકાણકારો (Investors) કહ્યુ કે ઘરેલુ બજાર માટે ભારતમાં પુષ્કળ તક છે. તેમણે ભારતીય ઉદ્યોગોની તુલના હનુમાનજી સાથે કરી અને કહ્યું કે તેમની જેમ તમને તમારી ક્ષમતા અને શક્તિનો ખ્યાલ નથી. નાણામંત્રી નિર્મલા સીતારમણે પૂછ્યું કે તેઓ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોકાણ કરવામાં શા માટે ખચકાય છે. નાણામંત્રીના કહેવા પ્રમાણે, એવા સમયે જ્યારે દુનિયાભરમાંથી રોકાણ ભારતમાં આવી રહ્યું છે, ત્યારે સ્થાનિક ઉદ્યોગ આ તકને ગુમાવી શકે નહીં.

તમે તમારી ક્ષમતાને જાણતા નથી

નાણામંત્રીએ એક કાર્યક્રમમાં કહ્યું કે શું તે હનુમાનજી જેવું છે? તમને તમારી ક્ષમતા, તમારી શક્તિ પર વિશ્વાસ નથી અને કોઈ તમારી બાજુમાં ઉભું છે અને કહે છે કે તમે હનુમાનજી છો, આમ કરો? તેમણે કહ્યું કે, હું ઉદ્યોગ પાસેથી જાણવા માંગુ છું કે તેઓ શા માટે રોકાણ કરવામાં ખચકાય છે. અમે ઉદ્યોગને અહીં લાવવા અને રોકાણ કરવા માટે બધું જ કરીશું. પરંતુ હું ભારતીય ઉદ્યોગ પાસેથી સાંભળવા માંગુ છું કે તમને શું રોકી રહ્યું છે? નાણામંત્રીએ કહ્યું કે વિદેશી રોકાણકારો ભારતમાં વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે એવું લાગે છે કે સ્થાનિક રોકાણકારોમાં કેમ ખચકાટ છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

સરકાર તમામ પગલાં લેવા તૈયાર

નાણામંત્રીએ કહ્યું કે સરકાર ઉદ્યોગ સાથે મળીને કામ કરવા ઇચ્છુક છે અને નીતિગત પગલાં લેવા તૈયાર છે. નાણામંત્રીએ કહ્યું કે, જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તેમ તેમ તે સતત વિકસિત થઇ રહ્યા છીએ. આ એવા ઉદ્યોગોને પણ લાગુ પડે છે જે ઉભરતા ક્ષેત્રનો ભાગ છે, જેના માટે અમે પ્રોત્સાહનો દ્વારા નીતિગત સહાય પૂરી પાડી છે. તેમણે કહ્યું કે સરકાર ઉત્પાદન આધારિત પ્રોત્સાહક યોજના લઈને આવી છે, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોકાણ માટે ટેક્સના દરમાં ઘટાડો કર્યો છે. નાણામંત્રીએ કહ્યું કે આ ભારતનો સમય છે અને આપણે આ તક ગુમાવી શકીએ નહીં.

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">