AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO : તમારા પછી PF ખાતામાં જમા નાણાં ઉપર કોનો હક? આ રીતે તમારો નોમિની રજીસ્ટર્ડ કરો

નોમિની કોઈપણ પીએફ ખાતાધારક માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ખાતાધારકના કમનસીબ મૃત્યુના કિસ્સામાં નોમિની પીએફ ખાતામાં જમા કરાયેલી રકમનો દાવો કરી શકે છે.

EPFO : તમારા પછી PF  ખાતામાં જમા નાણાં ઉપર કોનો હક? આ રીતે તમારો નોમિની રજીસ્ટર્ડ કરો
Employees Provident Fund Organisation (EPFO)Image Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2022 | 9:00 AM
Share

કર્મચારીઓના પીએફ ફંડ મેનેજ કરતું ઓર્ગેનાઈઝેશન (EPFO) એ તેના લાખો સબસ્ક્રાઈબર્સને એક ખાસ સુવિધા આપી છે. આ સુવિધાનો ઉપયોગ EPF સબ્સ્ક્રાઇબર્સ તેમના ખાતામાં નોમિની બદલવા માટે કરી શકે છે. નોમિની કોઈપણ પીએફ ખાતાધારક માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ખાતાધારકના કમનસીબ મૃત્યુના કિસ્સામાં નોમિની પીએફ ખાતામાં જમા કરાયેલી રકમનો દાવો કરી શકે છે.EPFO એ ટ્વિટ કર્યું છે કે “EPF સભ્યો વર્તમાન EPF/EPS નોમિનેશનને બદલવા માટે નવું નોમિનેશન ફાઇલ કરી શકે છે.EPFOએ આ ટ્વીટ સાથે એક ફોટો પણ શેર કર્યો છે. જેમાં જણાવાયું છે કે “જો કોઈ EPF સભ્ય તેના અગાઉના EPF/EPS નોમિનેશનને બદલવા માંગે છે તો તે નવું નોમિનેશન ફાઇલ કરી શકે છે. નવું EPF/EPS નોમિનેશન જૂના નોમિનેશનને ઓવરરાઇટ  કરશે.”

આ રીતે ઈ-નોમિનેશન કરી શકાય છે

  • તમારા મોબાઈલ અથવા લેપટોપ બ્રાઉઝરમાં https://www.epfindia.gov.in/ ખોલો.
  • હવે ‘Services’ મેનુમાં જાઓ
  • ડ્રોપ ડાઉન લિસ્ટમાં બીજા નંબર પર ‘Employees’ વિકલ્પ પર ક્લિક કરો.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે.
  • આ પેજના નીચેના ભાગે સેવા વિભાગમાં ‘Member UAN/ Online Services (OCS/OTCP)’ પર ક્લિક કરો.
  • આ પછી તમે યુનિફાઇડ મેમ્બર પોર્ટલ જોશો.
  • આ પેજ પર UAN અને પાસવર્ડ પછી કેપ્ચા કોડ દાખલ કરો.
  • હવે સાઇન ઇન પર ક્લિક કરો.
  • હવે ‘Manage’ વિભાગ પર ક્લિક કરો.
  • ડ્રોપ ડાઉન યાદીમાંથી ‘E-Nomination’ સિલેક્ટ કરો.
  • આ પછી તમને નોમિનેશન સ્ટેટસ મળશે.
  • જો તમે નવું ઈ-નોમિનેશન કરવા માંગતા હો, તો તમારે ‘Enter New Nomination’ પર ક્લિક કરવું પડશે અને પછી આપેલ પ્રક્રિયાને અનુસરીને ઈ-નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.

ઈ-નોમિનેશન(E-nomination)ની કેમ જરૂરી ?

EPFO એ હવે નોમિનીની માહિતી આપવા માટે ઈ-નોમિનેશનની સુવિધા શરૂ કરી છે. આમાં જે લોકોએ નોમિનેશન નથી કર્યું તેમને તક આપવામાં આવી રહી છે. આ સુવિધા સાથે ખાતાધારકના કમનસીબ મૃત્યુના કિસ્સામાં નોમિની પીએફ ખાતામાં જમા કરાયેલી રકમનો દાવો કરી શકે છે.

આ પણ વાંચો : PAN-આધાર લિંકથી લઈને ITR ફાઇલિંગ સુધી, માર્ચ મહિનામા આ 5 મહત્વપૂર્ણ કામો પતાવી દો, નહીં તો થઈ શકે છે નુકસાન

આ પણ વાંચો : રશિયા-યુક્રેન સંકટની ભારત પર થશે ઊંડી અસર, 30 ટકા સુધી ઘટી શકે છે શેર બજાર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">