EPFO NEWS: પીએફ વ્યાજ દરો અંગે સરકારની મોટી જાહેરાત, જાણો તમારા ખાતામાં આ વર્ષે કેટલા પૈસા આવશે

EPF Interest Rate 2020-21 News: કેન્દ્ર સરકારે (Central Government) નાણાકીય વર્ષ 2020-21 માટે નવા PF interest rates ની જાહેરાત કરી છે.

EPFO NEWS: પીએફ વ્યાજ દરો અંગે સરકારની મોટી જાહેરાત, જાણો તમારા ખાતામાં આ વર્ષે કેટલા પૈસા આવશે
Symbolic Image
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Mar 04, 2021 | 10:29 PM

EPF Interest Rate 2020-21 News: કેન્દ્ર સરકારે (Central Government) નાણાકીય વર્ષ 2020-21 માટે નવા PF interest rates ની જાહેરાત કરી છે. સરકારએ કોરોના માહામારીની મુશ્કેલી હોવા છતાં PF પર વ્યાજ દર 8.5 રાખવાની જાહેરાત કરી છે. વ્યાજ દરમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. સરકારની આ જાહેરાતનો સીધો ફાયદો 6 કરોડ EPFO ના સભ્યોને થશે.

નોંધનીય છે કે EPFO ની સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) ની બેઠક આજે એટલે કે 4 માર્ચ, 2021 ના ​​રોજ શ્રીનગર (Srinagar) માં થઈ હતી. આ બેઠકમાં, નાણાકીય વર્ષ 2020-21 માટેના પ્રોવિડન્ટ ફંડ પર મળેલા વ્યાજ દરની જાહેરાત કરવામાં આવી હતી. ઘણા લાંબા સમયથી સમાચાર આવતા હતા કે સરકાર પીએફના વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2019-20 માટેનો વ્યાજ દર 8.5 ટકા હતો.

PF પરના વ્યાજમાં ઘટાડો થયો છે

આજનું રાશિફળ તારીખ : 19-03-2024
લગ્ન બાદ પહેલીવાર પત્ની સાથે જોવા મળ્યો આદિલ, જુઓ પત્ની સોમીની સુંદર તસવીર
જાહ્નવી-સારાથી લઈને અનન્યા-દિશા સુધી બોલિવુડ સુંદરીઓ સાડીમાં લાગી કમાલ, જુઓ તસવીર
ડાયાબિટીસના દર્દીઓએ આ 6 શાકભાજી ન ખાવા જોઈએ
Amazon પરથી ખરીદો ચેતક ઈ-સ્કૂટર, નો-કોસ્ટ EMI સાથે મળશે ફ્રી ડિલીવરી
વિરાટ કોહલી ખાસ ટી-શર્ટ પહેરીને RCBમાં પરત ફર્યો, કિંમત જાણીને ચોંકી જશો

છેલ્લા કેટલાક વર્ષોમાં પીએફ પરના વ્યાજ દરમાં ઘટાડો થયો છે. વર્ષ 2019-20 માટે PF પર મળવા વાળુ વ્યાજનું દર 2012-13 પછી આ સૌથી નીચું સ્તર છે. 2018-19માં, EPFOએ ગ્રાહકોને 8.65 ટકા વ્યાજ ચૂકવ્યું હતું.

દર વર્ષે વ્યાજ દરની ઘોષણા કરવામાં આવે છે

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દર વર્ષે આખા નાણાકીય વર્ષ માટે PFમાં જમા કરેલા નાણાં પર વ્યાજ દરની જાહેરાત કરે છે. નાણાકીય વર્ષ 2019-20 માટેના વ્યાજ દરની ઘોષણા કરતાં બોર્ડે કહ્યું કે તે 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં બે હપ્તામાં 8.5 ટકા વ્યાજ ચૂકવશે. પ્રથમ હપ્તામાં 8.15 ટકા ડેટ ઈન્વેસ્ટમેંટ (Debt Instrument) દ્વારા અને બીજા હપતામાં 0.35 ટકા વ્યાજની ચુકવણી ઇક્વિટીમાંથી કરવામાં આવશે.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી તક મળશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી તક મળશે
ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને
ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને
મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ
મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ
સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ આપ્યુ રાજીનામુ- વીડિયો
કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ આપ્યુ રાજીનામુ- વીડિયો
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈનકાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈનકાર
પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન
ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન
વિદેશી વિદ્યાર્થીઓને ફાળવાઈ અદ્યતન સુવિધાથી સજ્જ નવી NRI હોસ્ટેલ
વિદેશી વિદ્યાર્થીઓને ફાળવાઈ અદ્યતન સુવિધાથી સજ્જ નવી NRI હોસ્ટેલ
પાટીદાર દીકરીઓ અંગે કરેલા નિવેદન પર કાજલ હિન્દુસ્તાનીએ કરી સ્પષ્ટતા
પાટીદાર દીકરીઓ અંગે કરેલા નિવેદન પર કાજલ હિન્દુસ્તાનીએ કરી સ્પષ્ટતા
g clip-path="url(#clip0_868_265)">