કોરોનાકાળમાં ગુજરાતના વેપાર ઉદ્યોગ પર માઠી અસર, એક જ વર્ષમાં GSTના 87 હજાર રજિસ્ટ્રેશન રદ્દ

વેપારીઓની આર્થિક સ્થિતિ ડામાડોળ થતા GST નંબર રદ્દ કરવામાં આવ્યા છે. તો કેટલાક વેપારીઓના મૃત્યુ થવાને કારણે GST નંબર રદ્દ કરાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2021 | 6:40 AM

AHMEDABAD : કોરોનાકાળમાં ગુજરાતના વેપાર ઉદ્યોગને માઠી અસર થઇ છે. ગુજરાતમાં એક જ વર્ષમાં જીએસટી ના 87 હજાર રજિસ્ટ્રેશન રદ્દ થયા હોવાનું સામે આવ્યું છે. આમાં કેટલાક રજિસ્ટ્રેશન વેપારીઓએ જ રદ્દ કર્યા છે, તો કેટલાક રાજ્ય કરવેરા વિભાગ તરફથી રદ્દ કરવામાં આવ્યાં છે. વેપારીઓની આર્થિક સ્થિતિ ડામાડોળ થતા GST નંબર રદ્દ કરવામાં આવ્યા છે. પેઢી અથવા વેપાર ઉદ્યોગોના વાર્ષિક ટર્ન ઓવર ઓછા થતા GST ભરવાની લીમીટમા ન આવતા હોય તેવા વેપારીઓએ GST નંબર રદ્દ કર્યા છે. તો કેટલાક વેપારીઓના મૃત્યુ થવાને કારણે જીએસટી નંબર રદ્દ કરાયા છે. તો કેટલાક વેપારીઓ કોરોનાકાળ દરમ્યાન 3 અથવા 6 રીટર્ન ન ભરી શક્યા હોય તેમના GST નંબર રાજ્ય કરવેરા વિભાગ દ્વારા રદ્દ કરવામાં આવ્યાં છે. જો કે આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ હોવાને કારણે જે વેપારીઓના જીએસટી રજિસ્ટ્રેશન (GST registrations ) રદ્દ થયા હોય તે વેપારીઓ તેમના GST નંબર પાછા મેળવવા ઈચ્છે છે.

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">