કોરોના મહામારીએ બચત કરતા શીખવ્યું, 3 કરોડ નવા જનધન ખાતા સાથે કુલ ખાતીની સંખ્યા થઈ ૪૧ કરોડને પાર

કોરોના રોગચાળા દરમિયાન જન ધન બેંક ખાતા ખોલનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. સ્ટેટ બેંક ઈન્ડિયાના અભ્યાસ મુજબ કોરોના રોગચાળા દરમિયાન જન ધન ખાતું ખોલવાનો દર 60% સુધી  વધ્યો છે. 1 એપ્રિલથી 14 ઓક્ટોબરની વચ્ચે લગભગ 3 કરોડ નવા ખાતા ખોલવામાં આવ્યા છે અને તેમાં ડિપોઝિટ લગભગ 11600 કરોડ રૂપિયા થઈ  છે. આ સાથે, જનધન […]

કોરોના મહામારીએ બચત કરતા શીખવ્યું, 3 કરોડ નવા જનધન ખાતા સાથે કુલ ખાતીની સંખ્યા થઈ ૪૧ કરોડને પાર
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 31, 2020 | 2:02 PM
કોરોના રોગચાળા દરમિયાન જન ધન બેંક ખાતા ખોલનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. સ્ટેટ બેંક ઈન્ડિયાના અભ્યાસ મુજબ કોરોના રોગચાળા દરમિયાન જન ધન ખાતું ખોલવાનો દર 60% સુધી  વધ્યો છે. 1 એપ્રિલથી 14 ઓક્ટોબરની વચ્ચે લગભગ 3 કરોડ નવા ખાતા ખોલવામાં આવ્યા છે અને તેમાં ડિપોઝિટ લગભગ 11600 કરોડ રૂપિયા થઈ  છે. આ સાથે, જનધન ખાતાઓની કુલ સંખ્યા વધીને 41.05 કરોડ થઈ ગઈ છે. આ ખાતાઓમાં કુલ 1.31 લાખ કરોડ રૂપિયા છે. SBI ના અહેવાલ મુજબ, રોગચાળા દરમિયાન ઘણા શ્રમજીવીઓ  શહેરોમાંથી ગામમાં સ્થળાંતર કર્યું છે જેમની આવકમાં ઘટાડો થયો છે. નાણાકીય અસ્થિરતાના કારણે બચત કરવાની ટેવ વધી ગઈ છે. જનધન યોજના તેમના માટે મોટો ટેકો બની છે.ઓગસ્ટ 2014 માં જન ધન યોજનાની શરૂઆત વડા પ્રધાન દ્વારા થઈ હતી. યોજના અંતર્ગત દરેક પરિવાર પાસેથી ખાતું ખોલવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ ખાતાઓમાં 10,000 રૂપિયાની ઓવરડ્રાફટ સુવિધા ઉપલબ્ધ છે. એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન ૨૫ લાખ નવા EPF  સબ્સ્ક્રાઇબર્સ જોડાયાછે જેમાંથી 12.4 લાખ એ પ્રથમ વખતના પગારપત્રકમાં એન્ટ્રી કરી છે. ડિગ્રી ઓફ ફોર્મ્યુલાઇઝેશન વર્ષ 2020-2021માં 6% સુધી ઘટાડો નોંધાયો છે. અગાઉના વર્ષોમાં સરેરાશ 11% હતો.એસબીઆઇના રિપોર્ટમાં સરકારને ત્રીજા નાણાકીય ઉત્તેજના રાહત પેકેજ જેવા ખાતામાં વધુ નાણાં ઉમેરવા સૂચન કર્યું હતું. ઉદાહરણ તરીકે નરેગા યોજનામાં વધુ વિકાસ થવો જોઈએ તેમજ શહેરમાં વસતા ગરીબ લોકો માટે નવી યોજનાઓ શરૂ કરવી જોઈએ. 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Preview (opens in a new tab)

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">