Commodity Market Today : ફેસ્ટિવલ સીઝનમાં રસોડાનું બજેટ કાબુમાં રાખવા મોદી સરકારે મહત્વના પગલાં ભર્યા, સરકારે કઠોળની સ્ટોક મર્યાદા નક્કી કરી

Commodity Market Today : તહેવારોની સિઝનમાં સરકાર તમારા રસોડાનું બજેટ જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં ભરી રહી છે. દાળના ભાવ નિયંત્રણમાં રાખવા માટે મોદી સરકાર(Modi Government) જરૂરી પગલાં લઈ શકે છે. આ અંતર્ગત અરહર અને અડદની દાળ પર લાદવામાં આવેલી સ્ટોક લિમિટ બે મહિના માટે લંબાવી શકાય છે.

Commodity Market Today : ફેસ્ટિવલ સીઝનમાં રસોડાનું બજેટ કાબુમાં રાખવા મોદી સરકારે મહત્વના પગલાં ભર્યા, સરકારે કઠોળની સ્ટોક મર્યાદા નક્કી કરી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2023 | 8:34 AM

Commodity Market Today : તહેવારોની સિઝનમાં સરકાર તમારા રસોડાનું બજેટ જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં ભરી રહી છે. દાળના ભાવ નિયંત્રણમાં રાખવા માટે મોદી સરકાર(Modi Government) જરૂરી પગલાં લઈ શકે છે. આ અંતર્ગત અરહર અને અડદની દાળ પર લાદવામાં આવેલી સ્ટોક લિમિટ બે મહિના માટે લંબાવી શકાય છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે 31 ઓક્ટોબર 2023 સુધી કઠોળની સ્ટોક મર્યાદા નક્કી કરવામાં આવી છે.

આ સાથે સરકાર પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ (PSF) યોજના હેઠળ ખેડૂતોની ઉપજની સાથે સ્થાનિક બજારમાંથી આયાતી દાળ ખરીદવાની પણ તૈયારી કરી રહી છે. આ મામલા સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે કઠોળના ઉત્પાદનમાં ઘટાડો અને આયાતમાં મંદીની શક્યતાને ધ્યાનમાં રાખીને સ્ટોક લિમિટ ઓછામાં ઓછા બે મહિના માટે લંબાવવામાં આવશે.

આ પણ વાંચો : 30 સપ્ટેમ્બર સુધીમાં નિપટાવીલો આ બેંક,આધાર અને રોકાણ સાથે જોડાયેલા 5 મહત્વપૂર્ણ કામ નહીંતર નુકસાનનો સામનો કરવો પડશે

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

તુવેર અને અડદની દાળના સ્ટોક પર મર્યાદા

નોંધનીય છે કે વધતી કિંમતો વચ્ચે સંગ્રહખોરી અને અટકળોને રોકવા માટે સરકારે જૂનમાં તુવેર અને અડદની દાળના સ્ટોક પર મર્યાદા લાદી હતી. સ્ટોક મર્યાદા 31 ઓક્ટોબર સુધી હોલસેલર્સ, રિટેલર્સ, મિલર્સ અને આયાતકારો જેવી ઘણી એન્ટિટી પર લાગુ છે.

કઠોળનો ફુગાવાનો  દર

  • ઓગસ્ટ 13.04%
  • જુલાઈ 13.27%
  • જૂન 10.53%
  • મે 6.56%
  • એપ્રિલ 5.55%
  • માર્ચ 3.03%

આ પણ વાંચો : 30 સપ્ટેમ્બર સુધીમાં નિપટાવીલો આ બેંક,આધાર અને રોકાણ સાથે જોડાયેલા 5 મહત્વપૂર્ણ કામ નહીંતર નુકસાનનો સામનો કરવો પડશે

વેપારીઓએ ખાંડનો સ્ટોક જાહેર કરવો પડશે

સરકારે પણ ખાંડના વધતા ભાવને નિયંત્રણમાં લેવાનું શરૂ કરી દીધું છે. આને ધ્યાનમાં રાખીને સરકારે જથ્થાબંધ વેપારીઓ અને છૂટક વેપારીઓને દર અઠવાડિયે ખાંડનો સ્ટોક જાહેર કરવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત, ઓક્ટોબર માટે 13 લાખ મેટ્રિક ટન ખાંડનો ક્વોટા પહેલેથી જ બહાર પાડવામાં આવ્યો છે.

વેચાણકર્તાઓએ દર અઠવાડિયે સરકારી પોર્ટલ પર સ્ટોક જાહેર કરવાનો રહેશે. ખાંડના જથ્થાબંધ ભાવ 4000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલને પાર કરી ગયા છે. હાલમાં જ ખાદ્ય સચિવે કહ્યું હતું કે દેશમાં ખાંડનો પૂરતો સ્ટોક છે. સમગ્ર વર્ષ દરમિયાન દેશમાં વ્યાજબી ભાવે ખાંડ ઉપલબ્ધ રહેશે. કેન્દ્ર અને રાજ્ય સરકારોની ટીમો સંગ્રહખોરો પર સતત દરોડા પાડી રહી છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">