AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Patanjali Research Foundation Trust અંગે CBDT બહાર પાડયું આ અગત્યનું જાહેરનામું, જાણો શું છે મામલો

બાબા રામદેવ(BABA RAMDEV)ની કંપની પતંજલિ આયુર્વેદ લિમિટેડે તેની સહયોગી કંપની રૂચી સોયાના FPO ની જાહેરાત કરી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે અમે ટૂંક સમયમાં તમને Patanjali IPO લાવીશું

Patanjali Research Foundation Trust અંગે CBDT બહાર પાડયું  આ અગત્યનું જાહેરનામું, જાણો શું છે મામલો
BABA RAMDEV
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2021 | 7:06 AM
Share

કેન્દ્ર સરકારે યોગગુરુ બાબા રામદેવ(BABA RAMDEV)ના હરિદ્વાર સ્થિત પતંજલિ રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટ(Patanjali Research Foundation Trust) ને ‘રિસર્ચ એસોસિએશન'(Research Association) નો દરજ્જો આપ્યો છે. હવે આ સંસ્થાને દાન કરવા પર દાતા ટેક્સમાં છૂટ મેળવી શકશે. આવકવેરા વિભાગ સાથે જોડાયેલા સેન્ટ્રલ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ એક જાહેરનામું બહાર પાડીને આ માહિતી આપી છે.

આ નોટિફિકેશન વર્ષ 2021-222 થી 2026-27 ના વર્ષ દરમિયાન કરવામાં આવેલા દાન માટે લાગુ પડશે અને એક દાતા તે જ સમયગાળા માટે ટેક્સ છૂટનો દાવો કરી શકે છે. આનો અર્થ એ છે કે દાતા તેની કરપાત્ર આવકમાંથી દાનની સમાન રકમ કપાત લઈ શકે છે. આનથી દાતાની કરપાત્ર આવક ઘટશે.

દાન પર 5 વર્ષ માટે કર મુક્તિ સીબીડીટીએ એક જાહેરનામું બહાર પાડતાં જણાવ્યું હતું કે ‘આવકવેરા 1961 ની કલમ 35 ની પેટા કલમ (1) ની કલમ (ii) હેઠળ વૈજ્ઞાનિક સંશોધન માટે’ રિસર્ચ એસોસિએશન ‘કેટેગરી હેઠળ કેન્દ્ર સરકારે મેસર્સ પતંજલિ રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટ હરિદ્વારને મંજૂરી મળી છે. તે સત્તાવાર ગેઝેટના પ્રકાશનની તારીખથી લાગુ થશે અને આકારણી વર્ષ 2022-23 થી 2027-28 સુધી લાગુ રહેશે.

ટૂંક સમયમાં આવશે Patanjali IPO આ દરમિયાન બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ લિમિટેડે તેની સહયોગી કંપની રૂચી સોયાના FPO ની જાહેરાત કરી છે. એટલું જ નહીં પતંજલિ એફએમસીજી સેક્ટરમાં હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL) જેવી કંપનીઓને પણ પાછળ પાડવા તૈયારી બતાવી છે. પતંજલિના વધતા જતા વેપાર પર બાબા રામદેવે કહ્યું કે અમે 2025 સુધીમાં HULને પાછળ છોડી દેવાની યોજના પર કામ કરી રહ્યા છીએ. આ દરમિયાન તેમણે કહ્યું કે અમે ટૂંક સમયમાં તમને Patanjali IPO લાવીશું

Follow Us
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
g clip-path="url(#clip0_868_265)">