AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Patanjali Research Foundation Trust અંગે CBDT બહાર પાડયું આ અગત્યનું જાહેરનામું, જાણો શું છે મામલો

બાબા રામદેવ(BABA RAMDEV)ની કંપની પતંજલિ આયુર્વેદ લિમિટેડે તેની સહયોગી કંપની રૂચી સોયાના FPO ની જાહેરાત કરી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે અમે ટૂંક સમયમાં તમને Patanjali IPO લાવીશું

Patanjali Research Foundation Trust અંગે CBDT બહાર પાડયું  આ અગત્યનું જાહેરનામું, જાણો શું છે મામલો
BABA RAMDEV
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2021 | 7:06 AM
Share

કેન્દ્ર સરકારે યોગગુરુ બાબા રામદેવ(BABA RAMDEV)ના હરિદ્વાર સ્થિત પતંજલિ રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટ(Patanjali Research Foundation Trust) ને ‘રિસર્ચ એસોસિએશન'(Research Association) નો દરજ્જો આપ્યો છે. હવે આ સંસ્થાને દાન કરવા પર દાતા ટેક્સમાં છૂટ મેળવી શકશે. આવકવેરા વિભાગ સાથે જોડાયેલા સેન્ટ્રલ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ એક જાહેરનામું બહાર પાડીને આ માહિતી આપી છે.

આ નોટિફિકેશન વર્ષ 2021-222 થી 2026-27 ના વર્ષ દરમિયાન કરવામાં આવેલા દાન માટે લાગુ પડશે અને એક દાતા તે જ સમયગાળા માટે ટેક્સ છૂટનો દાવો કરી શકે છે. આનો અર્થ એ છે કે દાતા તેની કરપાત્ર આવકમાંથી દાનની સમાન રકમ કપાત લઈ શકે છે. આનથી દાતાની કરપાત્ર આવક ઘટશે.

દાન પર 5 વર્ષ માટે કર મુક્તિ સીબીડીટીએ એક જાહેરનામું બહાર પાડતાં જણાવ્યું હતું કે ‘આવકવેરા 1961 ની કલમ 35 ની પેટા કલમ (1) ની કલમ (ii) હેઠળ વૈજ્ઞાનિક સંશોધન માટે’ રિસર્ચ એસોસિએશન ‘કેટેગરી હેઠળ કેન્દ્ર સરકારે મેસર્સ પતંજલિ રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટ હરિદ્વારને મંજૂરી મળી છે. તે સત્તાવાર ગેઝેટના પ્રકાશનની તારીખથી લાગુ થશે અને આકારણી વર્ષ 2022-23 થી 2027-28 સુધી લાગુ રહેશે.

ટૂંક સમયમાં આવશે Patanjali IPO આ દરમિયાન બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ લિમિટેડે તેની સહયોગી કંપની રૂચી સોયાના FPO ની જાહેરાત કરી છે. એટલું જ નહીં પતંજલિ એફએમસીજી સેક્ટરમાં હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL) જેવી કંપનીઓને પણ પાછળ પાડવા તૈયારી બતાવી છે. પતંજલિના વધતા જતા વેપાર પર બાબા રામદેવે કહ્યું કે અમે 2025 સુધીમાં HULને પાછળ છોડી દેવાની યોજના પર કામ કરી રહ્યા છીએ. આ દરમિયાન તેમણે કહ્યું કે અમે ટૂંક સમયમાં તમને Patanjali IPO લાવીશું

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">