20 ટકા વેપારથી ભારતીય એરલાઈન્સ કંપનીઓની હાલત ખરાબ, સરકાર પાસે 11 હજાર કરોડની વ્યાજમુક્ત લોનની કરી માંગણી

કોરોના મહામારીએ એવિએશન ઈન્ડસ્ટ્રીને મરણતોલ ફટકો માર્યો છે. કોરોનાના પગપેસારાથી ઓગસ્ટ સુધીમાં લોકલ એર ટ્રાફિક માત્ર 20 ટકા નોંધાયો છે. નહિવત વેપારથી એરલાઈન્સ કંપનીઓએ બિઝનેસ ટકાવી રાખવા 11 હજાર કરોડ રૂપિયાની વ્યાજમુક્ત લોનની સરકાર પાસે માંગણી કરી છે. એરલાઈન્સ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા અંક અનુસાર છેલ્લા 5 મહિનાઓમાં 600 લાખ સરેરાશ મુસાફરો સામે માત્ર 120 […]

20 ટકા વેપારથી ભારતીય એરલાઈન્સ કંપનીઓની હાલત ખરાબ, સરકાર પાસે 11 હજાર કરોડની વ્યાજમુક્ત લોનની કરી માંગણી
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 17, 2020 | 11:37 PM

કોરોના મહામારીએ એવિએશન ઈન્ડસ્ટ્રીને મરણતોલ ફટકો માર્યો છે. કોરોનાના પગપેસારાથી ઓગસ્ટ સુધીમાં લોકલ એર ટ્રાફિક માત્ર 20 ટકા નોંધાયો છે. નહિવત વેપારથી એરલાઈન્સ કંપનીઓએ બિઝનેસ ટકાવી રાખવા 11 હજાર કરોડ રૂપિયાની વ્યાજમુક્ત લોનની સરકાર પાસે માંગણી કરી છે. એરલાઈન્સ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા અંક અનુસાર છેલ્લા 5 મહિનાઓમાં 600 લાખ સરેરાશ મુસાફરો સામે માત્ર 120 લાખ લોકોએ હવાઈ યાત્રા કરી છે. જે અગાઉના વર્ષોની સરખામણીએ 80 ટકા ઓછું માનવામાં આવી રહ્યું છે.

20 taka vepar thi bhartiya airlines companyo ni halat kharab sarkar pase 11 hajar crore ni vyajmukt loan ni kari mangani

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન પણ ખોટના મામલે પાછળ નથી. IATA અનુસાર ખોટના પગલે 30 લાખ લોકોએ નોકરીઓ ગુમાવી છે, જયારે ક્ષેત્રને 80.97 હજાર કરોડ રૂપિયાનું નુકશાન પહોંચ્યું છે, ત્યારે કંપનીઓ પાસે દરવાજે તાળાં લટકાવવા સિવાય વિકલ્પ નજરે પડતો નથી. કોરોના મહામારીના કારણે એવિએશન ઈન્ડસ્ટ્રીઝની હાલત ખુબ નબળી થઈ છે, ત્યારે આથી સહાયથી જ ઉદ્યોગો અસ્તિત્વ ટકાવી શકે તેમ હોવાથી તેઓ સરકાર તરફ મીટ માંડી રહ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સ્નાતકો માટે ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં મહિને 27,000થી વધુ પગાર
સ્નાતકો માટે ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં મહિને 27,000થી વધુ પગાર
સ્નાતકો માટે આઈટી ક્ષેત્રમાં મહિને 24,000થી વધુ પગાર
સ્નાતકો માટે આઈટી ક્ષેત્રમાં મહિને 24,000થી વધુ પગાર
સુરતમાં પાંચ વર્ષના બાળકનું ગણેશ વિસર્જનના ખાડામાં પડી જતા મોત
સુરતમાં પાંચ વર્ષના બાળકનું ગણેશ વિસર્જનના ખાડામાં પડી જતા મોત
સ્નાતકો માટે લોજીસ્ટીક ક્ષેત્રમાં મહિને 1,00,000થી વધુ પગાર
સ્નાતકો માટે લોજીસ્ટીક ક્ષેત્રમાં મહિને 1,00,000થી વધુ પગાર
મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિનું ગધેડા સાથે વિરોધ પ્રદર્શન
મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિનું ગધેડા સાથે વિરોધ પ્રદર્શન
સુરતમાં નવલાં નોરતાનો થનગનાટ 21 વર્ષીય યુવક માટે બન્યો મોતનું કારણ
સુરતમાં નવલાં નોરતાનો થનગનાટ 21 વર્ષીય યુવક માટે બન્યો મોતનું કારણ
ખાલિસ્તાની આંતકી પન્નુ સામે અમદાવાદ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ FIR
ખાલિસ્તાની આંતકી પન્નુ સામે અમદાવાદ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ FIR
Surat : ફરાર ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જરને SOGએ ઝડપી પાડ્યો
Surat : ફરાર ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જરને SOGએ ઝડપી પાડ્યો
રાજકોટનો રેલનગર અંડરબ્રિજ સમારકામને લઈ બે મહિના સુધી રહેશે બંધ
રાજકોટનો રેલનગર અંડરબ્રિજ સમારકામને લઈ બે મહિના સુધી રહેશે બંધ
Shamlaji: શામળાજી મંદિરે ભાદરવી પૂનમને લઈ ઉમટી ભક્તોની ભીડ
Shamlaji: શામળાજી મંદિરે ભાદરવી પૂનમને લઈ ઉમટી ભક્તોની ભીડ