30 JUNE PANCHANG : આજે રાહુ કાળ ક્યારે ? 30 જૂન, શુક્રવારના પંચાગની મેળવો સંપૂર્ણ જાણકારી!

|

Jun 30, 2023 | 6:30 AM

સનાતન (sanatan) ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે.

30 JUNE PANCHANG : આજે રાહુ કાળ ક્યારે ? 30 જૂન, શુક્રવારના પંચાગની મેળવો સંપૂર્ણ જાણકારી!
30 June 2023 Panchang

Follow us on

આજે 30 જૂન, 2023નો દિવસ છે. પરંતુ, હિન્દુ સંસ્કૃતિમાં તિથિ, વાર અને નક્ષત્ર જોઈને કાર્ય કરવાની પ્રણાલી છે. જેની માહિતી આપણને પંચાંગના માધ્યમથી પ્રાપ્ત થાય છે. સનાતન ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે. અને કયા સમયે મહત્વનું કાર્ય કરવાથી બચવું જોઈએ. ત્યારે આ પંચાંગ પરથી જ જાણીએ કે તિથિના આધારે આજનો દિવસ કેવો રહેશે.

તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ એ દૈનિક પંચાંગના મુખ્ય પાંચ અંગ મનાય છે. ત્યારે તે અનુસાર જ આજના દિવસની વિગતો મેળવીએ.

તિથિ:- ગુજરાતી પંચાંગ અનુસાર આજે વિ. સં. 2079ના અષાઢ માસના શુક્લ પક્ષની બારસ તિથિ (01:16 થી શરૂ થશે) 1 જુલાઇ સુધી રહેશે

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

આ પણ વાંચો : 29 JUNE PANCHANG : આજ દેવશયની એકાદશી, 29 જૂન, ગુરૂવારના પંચાગની મેળવો સંપૂર્ણ જાણકારી!

વાર:- શુક્રવાર

યોગ:- સાધ્ય 01:32 AM થી, જૂલાઇ 1 સુધી

કરણ:- બવ 02:06 PM સુધી

નક્ષત્ર:- વિશાખા 4:10 PM સુધી બાદમાં અનુરાધા

સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય

સૂર્યોદય:- 05:26 AM

સૂર્યાસ્ત:- 07:29 PM

આજની રાશિ

આજની ચંદ્ર રાશિ છે તુલા રાશિના(10:20 AM સુધી) નામાક્ષર છે (ર,ત) એટલે કે આજે જન્મ લેનારા બાળકોના નામ આ અક્ષર પરથી રાખી શકાશે, બાદમાં વૃશ્ચિક રાશિ (ન,ય) પરથી રાખી શકાશે.

અભિજીત મુહૂર્ત

આજે 30 જૂન,2023ના રોજનો અભિજીત મુહૂર્ત 12:16 PM થી 1:10 PM સુધી રહેશે

રાહુ કાળ

આજે 30 જૂન,2023ના રોજનો રાહુ કાળ બપોરે 11:02 PM થી 12:43 PM સુધી રહેશે. હિન્દુ માન્યતા અને પંચાંગ અનુસાર રાહુકાળ તે એ કાળ છે કે જે સમય દરમિયાન કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં નથી આવતું. માન્યતા અનુસાર આ રાહુ કાળ દરમિયાન કરેલું કાર્ય શુભ પરિણામ પણ નથી આપતું. એટલે આજે આ સમય દરમિયાન કોઈપણ શુભ કે માંગલિક કાર્ય કરવાનું ટાળવું જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Next Article