AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: તમારી આ આદતો બની શકે છે વાસ્તુ દોષનું કારણ, વધી શકે છે આર્થિક બોજો

વાસ્તુશાસ્ત્ર વ્યક્તિના જીવનમાં સકારાત્મક અને નકારાત્મક બંને અસરો ધરાવે છે. આપણે આપણા રોજિંદા જીવનમાં ઘણી નાની ભૂલો કરીએ છીએ, જેના કારણે વાસ્તુ દોષ થાય છે.

Vastu Tips: તમારી આ આદતો બની શકે છે વાસ્તુ દોષનું કારણ, વધી શકે છે આર્થિક બોજો
Vastu Shastra Tips
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2021 | 9:30 AM
Share

Vastu Tips: મોટાભાગના લોકો વાસ્તુશાસ્ત્ર વિશે અજાણ છે. વાસ્તુશાસ્ત્ર વ્યક્તિના જીવનમાં સકારાત્મક અને નકારાત્મક બંને અસરો ધરાવે છે. આપણે આપણા રોજિંદા જીવનમાં ઘણી નાની ભૂલો કરીએ છીએ, જેના કારણે વાસ્તુ દોષ થાય છે. વાસ્તુ દોષોના કારણે સફળતા, સુખ અને સમૃદ્ધિના માર્ગમાં અડચણ આવી શકે છે.

ઘણા લોકોને પથારીમાં ખાવાની ટેવ હોય છે. વાસ્તુશાસ્ત્રમાં આ આદતને ખોટી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સમૃદ્ધિ આવા વ્યક્તિના ઘરમાં રહેતી નથી. પથારીમાં ખાવાની આદતને કારણે તેમની સફળતાના માર્ગમાં અવરોધો આવે છે. આ લોકો ઝડપથી દેવામાં ડૂબી જાય છે અને વ્યક્તિ અસ્વસ્થ રહે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર રાત્રે રસોડામાં એંઠા વાસણો રાખવા યોગ્ય નથી. એવું માનવામાં આવે છે કે એંઠા વાસણો રાખવાથી આર્થિક સમસ્યાઓ આવે છે. તેથી જ રાત્રે વાસણો સાફ કર્યા પછી હંમેશા સૂવું જોઈએ. આમ કરવાથી નકારાત્મકતા દૂર થાય છે. તમારી સમસ્યાઓ પણ ઓછી થવા લાગે છે.

આ સિવાય રાત્રે બાથરૂમની ડોલ પાણીથી ભરેલી રાખવાથી નકારાત્મકતા દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે રસોડાની ડોલમાં પાણી રાખવાથી આર્થિક સમસ્યાઓ પણ દૂર થાય છે. આ સાથે માતા લક્ષ્મી આશીર્વાદ વરસાવે છે.

ઘણા લોકો કચરો તેમના ઘરની બહાર ફેંકી દે છે અથવા બહાર ડસ્ટબિન રાખે છે. વસ્તુશાસ્ત્ર અનુસાર આમ કરવાથી પાડોશીઓ આપના શત્રુ બની જાય છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, કોઈપણ વ્યક્તિએ સાંજના સમયે દાન ન કરવું જોઈએ. આ સિવાય દૂધ, દહીં અને મીઠું માંગવા પર પણ કોઈને ન આપવું જોઈએ. આમ કરવાથી તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે.

આ પણ વાંચો: Video : પત્નીનો ચહેરો કાળો કરવા ગયો હતો આ પતિ ! પરંતુ બાદમાં જે થયુ એ જોઈને તમે પણ ચોંકી જશો

આ પણ વાંચો: નીતિ આયોગે કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયોને જાહેર નીતિ અને આયોજન વિભાગની સ્થાપના કરવા કર્યું સૂચન

Follow Us
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ
SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ
લૂંટારુઓ વેલંજા, કઠોરના ગ્રામ્ય વિસ્તારમાં છુપાયાની શંકા
લૂંટારુઓ વેલંજા, કઠોરના ગ્રામ્ય વિસ્તારમાં છુપાયાની શંકા
ઉમેદવાર પર સોના-ચાંદીની નોટોનો વરસાદ, જુઓ Video
ઉમેદવાર પર સોના-ચાંદીની નોટોનો વરસાદ, જુઓ Video
ગોધરા પાલિકાના વોર્ડ નં-7માં એક નવો જ અધ્યાય લખાયો
ગોધરા પાલિકાના વોર્ડ નં-7માં એક નવો જ અધ્યાય લખાયો
g clip-path="url(#clip0_868_265)">