AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu tips : શું તમે ઘરમાં નકારાત્મક ઉર્જાથી પરેશાન છો, તો અજમાવો ફટકડીનો આ ઉપાય, ચોક્કસથી લાભ થશે

વાસ્તુ શાસ્ત્ર રોજીંદા જીવનમાં ઉપયોગમાં આવતી વસ્તુને ખુબ મહત્વ આપવામાં આવ્યુ છે, જેવી કે મીઠું, હળદર, ફટકડી સામાન્ય લાગતી આ ઘર વપરાશની વસ્તુને વાસ્તુ શાસ્ત્ર વાસ્તુ દોષ નિવારણનું સાધન માનવામાં આવે છે.

Vastu tips : શું તમે ઘરમાં નકારાત્મક ઉર્જાથી પરેશાન છો, તો અજમાવો ફટકડીનો આ ઉપાય, ચોક્કસથી લાભ થશે
symbolic image
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 7:04 AM
Share

વાસ્તુ શાસ્ત્ર રોજીંદા જીવનમાં ઉપયોગમાં આવતી વસ્તુને ખુબ મહત્વ આપવામાં આવ્યુ છે, જેવી કે મીઠું, હળદર, ફટકડી સામાન્ય લાગતી આ ઘર વપરાશની વસ્તુને વાસ્તુ શાસ્ત્ર માં વાસ્તુ દોષ નિવારણનું સાધન માનવામાં આવે છે. ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાયેલી હોય તો મુશ્કેલીઓ અને બિમારીઓ નોતરે છે. ફટકડી આને માટેનો ખુબ સરળ ઉપાય છે. ફટકડીના ઉપયોગથી નકારાત્મક ઉર્જા સરળતાથી દુર થાય છે. આજે તમને ફટકડીના કેટલાક ચમત્કારી ઉપાયો વિશે માહિતી આપશું.

નકારાત્મક ઉર્જા દુર કરવાનો ઉપાય :

ઘરમાં નકારાત્મક ઉર્જા હોય ત્યારે ઘરના લોકોમાં ઝઘડા, બિમારીમાં વધારો થતો જોવા મળે છે. જો ઘરમાં આવુ વાતાવરણ છે તો આ સ્થિતિમાં ઘરના બાથરૂમના એક ખુણામાં એક વાટકીમાં ફટકડી ભરીને રાખી દો થોડા સમય અંતરે તેના બદલતા રહો.

વાસ્તુ દોષ દુર કરવા માટે એક વાટકીમાં 50 ગ્રામ ફટકડી ઘરના કોઇ ખુણામાં રાખો, અને તેના એવી રીતે રાખો કે કોઇને સરળતાથી નજર ન આવે. આ ઉપાય ઘણા વાસ્તુ દોષ દુર કરશે અને ઘરમાં સુખ સમૃધ્ધી લાવશે. જો આવકમાં સ્થિરતા ઇચ્છતા હોય તો ઘરમાં ફટકડીની નાની નાની પોટલી બનાવી ઘરના દરેક ખુણામાં રાખો, જ્યાં કોઇની નજર ન પડે.

જે લોકોને બિઝનેસ કે નોકરીમાં નિષ્ફળતા મળે છે તે લોકો એ ઘરના દરવાજે નાની પોટલીમાં ફટકડી બાંધવાથી ફાયદો થાય છે. એક કાળા કપડામાં ફટકડીના પાંચ ટુંકડા 5 ફુલ રાખી તેની પોટલી બાંધી પોતાના ખીસ્સામાં રાખવાથી થોડા સમયમાં જ દેવા માંથી છુટકારો મળશે.

આ પણ ઉપાય :

– ધાબા પર જો ફાલતૂ સામાન પડેલું હોય તો તેને તરત હટાવી નાખો. – પહેલા તો રસોડાની સામે બાથરૂમનો ગેટ નહી હોવો જોઈએ અને જો છે તો તેના બન્ને વચ્ચે કપડાના પડદા નાખી દો. – ઘર કે દુકાનના બારી-બારણા ખુલતા સમયે વાજ કરે તો તરત જ આવો અવાજ બંધ કરવો જોઈએ – મેન ગેટની પાસે ઝાડ-છોડ રાખવું. ઘર કે દુકાનની આસપાસ સુંદર અને ખુશ્બુદાર છોડ લગાવો તેનાથી નકારાત્મક ઉર્જામાં કમી આવે છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે ટીવી 9 પણ સંમત જ છે તેમ માનવું નહી

આ પણ વાંચો :Statue Of Equality: સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુને લીધી ‘સ્ટેચ્યુ ઑફ ઈક્વાલિટી’ની મુલાકાત

આ પણ વાંચો :Corona: વડીલો અને પહેલાથી જ બીમાર લોકો માટે કોરોના ખતરનાક ! એમ નહીં મળે છુટકારો : એક્સપર્ટ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">