Navratri 2022: જો ભૂલથી નવરાત્રીનું વ્રત તૂટી જાય તો જરૂરથી કરો આ ઉપાયો

જો તમે નવરાત્રીમાં (Navratri 2022) મા દુર્ગા માટે વ્રત રાખ્યું હોય અને ભૂલથી તોડી નાખ્યું હોય તો તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી. તમને જણાવી દઈએ કે આ ધાર્મિક સંકટથી બચવા માટે તમે કેટલાક ઉપાયો અપનાવી શકો છો.

Navratri 2022: જો ભૂલથી નવરાત્રીનું વ્રત તૂટી જાય તો જરૂરથી કરો આ ઉપાયો
Maa Durga
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2022 | 5:43 PM

આજે નવરાત્રીનો (Navratri 2022) પાંચમો દિવસ છે. નવરાત્રિના પાંચમા દિવસે દેવી સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે નવરાત્રીના 9 દિવસ દરમિયાન વિધિ-વિધાન સાથે દેવીની પૂજા કરવામાં આવે છે. કેટલાક લોકો આ દિવસોમાં દેવી દુર્ગાને (Durga Pooja) પ્રસન્ન કરવા માટે ઉપવાસ કરે છે, પરંતુ ઘણી વખત લોકોનું વ્રત ભૂલથી તૂટી જાય છે. જો તમે નવરાત્રીમાં મા દુર્ગા માટે વ્રત રાખ્યું હોય અને ભૂલથી તોડી નાખ્યું હોય તો તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી. તમને જણાવી દઈએ કે આ ધાર્મિક સંકટથી બચવા માટે તમે કેટલાક ઉપાયો અપનાવી શકો છો.

તમે આ ઉપાયોને અનુસરી શકો છો

1. જાણકારી માટે તમને જણાવી દઈએ કે જો તમે પણ નવરાત્રીના દિવસોમાં 9 દિવસનું વ્રત રાખ્યું છે. જો કોઈ કારણસર ભૂલથી તમારું વ્રત તૂટી જાય તો કોઈ ધાર્મિક મુશ્કેલીમાં ન પડો. જો આવું થાય, તો તમારે તરત જ મા દુર્ગા પાસે હાથ જોડીને માફી માંગવી જોઈએ.

2. જો તમારું નવરાત્રી વ્રત ભૂલથી તૂટી ગયું હોય તો તમારે ઘરમાં જ દેવી-દેવતાઓ માટે હવન કરાવવો જોઈએ અને સાથે જ ક્ષમા પણ માંગવી જોઈએ. એવું કહેવાય છે કે વ્રત તૂટ્યા બાદ દોષ પણ દૂર થઈ જાય છે. આ સાથે હવન કરવાથી તમારું વ્રત પણ પૂર્ણ માનવામાં આવે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

3. વ્રત તૂટ્યા બાદ તમે દેવી માતાની મૂર્તિને મંદિરમાં સ્થાપિત કરી શકો છો. માતાની મૂર્તિની સ્થાપના કર્યા પછી તમે દૂધ, દહીં, મધ, ઘી અને ખાંડ ભેળવીને પંચામૃત બનાવો અને તેનાથી સ્નાન કરાવો.

4. નવરાત્રિના દિવસે, જ્યારે પણ તમારું વ્રત તૂટી જાય છે, તે દિવસે તમારે દેવી માતાની સામે જવું જોઈએ અને તેમની સાથે સંબંધિત વિશેષ મંત્રો અને આરતી સાથે તેમની પૂજા કરવી જોઈએ. તેનાથી મા દુર્ગા પ્રસન્ન થાય છે. એવું કહેવાય છે કે આમ કરવાથી વ્રત ભંગનો કોઈ દોષ લાગતો નથી.

5. જો તમે ભૂલથી ઉપવાસ તોડી નાખો તો જરા પણ ચિંતા કરશો નહીં. તેના બદલે, કોઈ પૂજારી પાસે જાઓ અને તેને દાન-પુણ્ય વિશે પૂછો. પછી તેમની સલાહ મુજબ દાન-પુણ્ય કરો જેથી મા દુર્ગાને પ્રસન્ન કરી શકાય.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">