Navratri Health Tips: નવરાત્રિમાં તમે પણ કરી રહ્યા છો ઉપવાસ, તો આ ભૂલ ન કરતા

Health Tips: નવરાત્રિ (Navratri )ના 9 દિવસો સુધી લોકો મા દેવીની પુજા અર્ચના કરે છે. આ સાથે ઉપવાસ પણ રાખે છે. વ્રત દરમિયાન સ્વાસ્થનું ધ્યાન રાખવું જરુરી છે. જો તમે પણ નવરાત્રિનું વ્રત રાખી રહ્યા છો તો આ 4 ભૂલ ન કરતાં.

Navratri Health Tips: નવરાત્રિમાં તમે પણ કરી રહ્યા છો ઉપવાસ, તો આ ભૂલ ન કરતા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2023 | 10:12 AM

Navratri Health Tips: નવરાત્રિ (Navratri)નો તહેવાર 9 દિવસ સુધી ઉજવવામાં આવે છે. નવરાત્રિના તહેવારમાં લોકો મા દેવીના અલગ અલગ સ્વરુપની પુજા કરે છે. મોટા ભાગના લોકો વ્રત પણ રાખે છે આ સાથે ઉપવાસ કરે છે. સ્વાસ્થ એક્સપર્ટ મુજબ વ્રત રાખવાથી અનેક હેલ્થ બેનિફિટ છે.આ સાથે હેલ્થ એક્સપર્ટ પણ કહે છે કે, વ્રત દરમિયાન સ્વાસ્થનું ધ્યાન રાખવું જરુરી છે. તમારી હેલ્થ પર કોઈ નેગેટિવ અસર દેખાશે નહિ. જો તમે નવરાત્રિનું વ્રત રાખી રહ્યા છો તો આ ભૂલ કરતાં નહિ.

ભુખ્યા ન રહો

જો તમે નવરાત્રિનું વ્રત રાખી રહ્યા છો તો આનો મતલબ જમાવાનું છોડવું તેવો નથી. જો તમે ખોરાક લેવાનું બંધ કરી દો છો તો બોડીમાં એનર્જી લેવલ ઓછું થઈ જાય છે. વ્રત દરમિયાન શરીરમાં અંદાજે 1200 કેલેરીની જરુર હોય છે. જેના માટે થોડા થોડા સમયે કાંઈ ખાતા રહેવું જોઈએ.

વર્ક આઉટ

કેટલાક લોકો વધુ ફિટનેસ ફ્રીક હોય છે. આ વ્રત દરમિયાન વર્કઆઉટ પણ કરે છે. પરંતુ આવું કરવું સ્વાસ્થ માટે સારું નથી. વ્રત રાખવાથી શરીરમાં પહેલા કરતા એનર્જી લેવલ ઓછું થઈ જાય છે. જેમાં ચક્કર પણ આવે છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

ઓઈલી વસ્તુઓ ન ખાવી

જો તમે આખો દિવસ ભૂખ્યા રહીને તરત જ તૈલી ખોરાક ખાશો તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. સાંજના સમયે તળેલા બટેટા, પુરી કે પકોડા ખાવાથી શરીરમાં બ્લડ સુગર વધી શકે છે.

ડિહાઈડ્રેશન

વ્રત દરમિયાન મોટા ભાગના લોકો પાણી પીતા નથી. જેનાથી ડિહાઈડ્રેશન થવાનો ખતરો વધુ રહે છે. તે સમયે તો કાંઈ જાણ થતી નથી પરંતુ આનાથી ડિહાઈડ્રેશનનો ખતરો વધુ રહે છે. આ માટે વ્રત દરમિયાન આ સમસ્યાથી બચવા માટે પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું રાખો. આ સિવાય ચા કે કોફી પીવાથી દુર રહો. આનાથી એસિડિટી અને પેટમાં બળતરા થઈ શકે છે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">