Navratri Health Tips: નવરાત્રિમાં તમે પણ કરી રહ્યા છો ઉપવાસ, તો આ ભૂલ ન કરતા

Health Tips: નવરાત્રિ (Navratri )ના 9 દિવસો સુધી લોકો મા દેવીની પુજા અર્ચના કરે છે. આ સાથે ઉપવાસ પણ રાખે છે. વ્રત દરમિયાન સ્વાસ્થનું ધ્યાન રાખવું જરુરી છે. જો તમે પણ નવરાત્રિનું વ્રત રાખી રહ્યા છો તો આ 4 ભૂલ ન કરતાં.

Navratri Health Tips: નવરાત્રિમાં તમે પણ કરી રહ્યા છો ઉપવાસ, તો આ ભૂલ ન કરતા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2023 | 10:12 AM

Navratri Health Tips: નવરાત્રિ (Navratri)નો તહેવાર 9 દિવસ સુધી ઉજવવામાં આવે છે. નવરાત્રિના તહેવારમાં લોકો મા દેવીના અલગ અલગ સ્વરુપની પુજા કરે છે. મોટા ભાગના લોકો વ્રત પણ રાખે છે આ સાથે ઉપવાસ કરે છે. સ્વાસ્થ એક્સપર્ટ મુજબ વ્રત રાખવાથી અનેક હેલ્થ બેનિફિટ છે.આ સાથે હેલ્થ એક્સપર્ટ પણ કહે છે કે, વ્રત દરમિયાન સ્વાસ્થનું ધ્યાન રાખવું જરુરી છે. તમારી હેલ્થ પર કોઈ નેગેટિવ અસર દેખાશે નહિ. જો તમે નવરાત્રિનું વ્રત રાખી રહ્યા છો તો આ ભૂલ કરતાં નહિ.

ભુખ્યા ન રહો

જો તમે નવરાત્રિનું વ્રત રાખી રહ્યા છો તો આનો મતલબ જમાવાનું છોડવું તેવો નથી. જો તમે ખોરાક લેવાનું બંધ કરી દો છો તો બોડીમાં એનર્જી લેવલ ઓછું થઈ જાય છે. વ્રત દરમિયાન શરીરમાં અંદાજે 1200 કેલેરીની જરુર હોય છે. જેના માટે થોડા થોડા સમયે કાંઈ ખાતા રહેવું જોઈએ.

વર્ક આઉટ

કેટલાક લોકો વધુ ફિટનેસ ફ્રીક હોય છે. આ વ્રત દરમિયાન વર્કઆઉટ પણ કરે છે. પરંતુ આવું કરવું સ્વાસ્થ માટે સારું નથી. વ્રત રાખવાથી શરીરમાં પહેલા કરતા એનર્જી લેવલ ઓછું થઈ જાય છે. જેમાં ચક્કર પણ આવે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ઓઈલી વસ્તુઓ ન ખાવી

જો તમે આખો દિવસ ભૂખ્યા રહીને તરત જ તૈલી ખોરાક ખાશો તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. સાંજના સમયે તળેલા બટેટા, પુરી કે પકોડા ખાવાથી શરીરમાં બ્લડ સુગર વધી શકે છે.

ડિહાઈડ્રેશન

વ્રત દરમિયાન મોટા ભાગના લોકો પાણી પીતા નથી. જેનાથી ડિહાઈડ્રેશન થવાનો ખતરો વધુ રહે છે. તે સમયે તો કાંઈ જાણ થતી નથી પરંતુ આનાથી ડિહાઈડ્રેશનનો ખતરો વધુ રહે છે. આ માટે વ્રત દરમિયાન આ સમસ્યાથી બચવા માટે પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું રાખો. આ સિવાય ચા કે કોફી પીવાથી દુર રહો. આનાથી એસિડિટી અને પેટમાં બળતરા થઈ શકે છે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
g clip-path="url(#clip0_868_265)">