Mumbai News: મુંબઈગરાઓ માટે મહત્વના સમાચાર, શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરની ભવ્ય રથયાત્રા આ માર્ગે નગર પ્રદક્ષિણા કરશે

દર વર્ષની જેમ, શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરમાં 22મી જાન્યુઆરીથી 28મી જાન્યુઆરી સુધી માઘી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. શ્રી સિદ્ધિવિનાયકની રથયાત્રા  બુધવારે એટલે કે આજે 25મી જાન્યુઆરીએ બપોરે 3:30 કલાકે ગણપતિ મંદિરથી નીકળશે

Mumbai News: મુંબઈગરાઓ માટે મહત્વના સમાચાર, શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરની ભવ્ય રથયાત્રા આ માર્ગે નગર પ્રદક્ષિણા કરશે
Siddhivinayak Temple, Mumbai
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2023 | 7:36 AM

સમગ્ર રાજ્યમાં હાલમાં માઘી ગણેશ ઉત્સવ પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ ઉત્તેજના વચ્ચે મુંબઈથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મુંબઈમાં દાદર ખાતે પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર છે. આ ગણપતિ મંદિરમાં માઘી ગણેશોત્સવ ઉજવાય છે. ગણપતિ મંદિરની ટ્રસ્ટ મેનેજમેન્ટ કમિટી દ્વારા મહત્વની માહિતી આપવામાં આવી છે. મુંબઈમાં આવતીકાલે ગણપતિ મંદિર દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તોને ભાગ લેવા અનુરોધ કરાયો છે. તેથી ભક્તો માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે. ઉપરાંત, કોઈ કામ માટે મુંબઈ જનારા નાગરિકો માટે આ એક મહત્વપૂર્ણ સમાચાર છે.

શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર

“દર વર્ષની જેમ, શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરમાં 22મી જાન્યુઆરીથી 28મી જાન્યુઆરી સુધી માઘી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. શ્રી સિદ્ધિવિનાયકની રથયાત્રા  બુધવારે એટલે કે આજે 25મી જાન્યુઆરીએ બપોરે 3:30 કલાકે ગણપતિ મંદિરથી નીકળશે, એમ મંદિર પ્રશાસને જણાવ્યું હતું.

આ રથયાત્રા શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરથી શરૂ થાય છે. એસ.કે. બોલે માર્ગ, પછી ગોખલે રોડ, કાકાસાહેબ ગાડગીલ માર્ગ-કાશીનાથ ઘણેકર માર્ગ, અપ્પાસાહેબ મરાઠે માર્ગ, પ્રભાદેવી મંદિર, વીર સાવરકર માર્ગ અને પાછી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર પહોંચશે.

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

“ભક્તોએ આ રથયાત્રામાં હજારોની સંખ્યામાં ભાગ લેવો જોઈએ અને રથયાત્રા નગર પ્રદક્ષિણાને સુચારૂ પૂર્ણ કરવા માટે સહકાર આપવો જોઈએ” તે માટે ટ્રસ્ટ મેનેજમેન્ટ કમિટીએ અપીલ કરી છે.

વરદ ચતુર્થી

મહા માસની વિનાયક ચતુર્થીને વરદ ચતુર્થી કે ગણેશ જયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ તો ભાદરવા સુદ ચોથનો દિવસ ગણેશજીનો પ્રાગટ્ય દિવસ મનાય છે. પરંતુ, એક માન્યતા એવી પણ પ્રચલિત છે કે ગણેશજીનો જન્મ માઘ (મહા) મહિનાના સુદ પક્ષની ચતુર્થીએ થયો હતો. કેટલાંક પ્રાંતમાં આ જ તિથિને ગણેશ જયંતી તરીકે ઉજવવામાં આવે છે. એ જ કારણ છે કે આજના દિવસે ગણેશ પૂજાનો સવિશેષ મહિમા છે. એટલું જ નહીં, આ દિવસે કેટલાંક વિશેષ ઉપાય અજમાવીને તમે આર્થિક સંકટમાંથી મુક્તિની પ્રાપ્તિ પણ કરી શકો છો.

ઋણથી મુક્તિ અર્થે

જો તમે દેવાના બોજ તળે દબાયેલા છો અથવા તો ઘણાં સમયથી આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોવ તો આ ઉપાય આજે જરૂરથી અજમાવો. 108 દૂર્વા લો. તેને ગંગાજળમાં ડૂબાડીને હળદરમાં રગદોળી લો. ત્યારબાદ આ 108 દૂર્વાને “શ્રી ગજવકત્રમ નમો નમઃ” બોલતા બોલતા શ્રીગણેશને અર્પણ કરો. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી ધીમે ધીમે એવાં સંજોગો સર્જાય છે કે સાધક દેવામાંથી મુક્ત થઈ શકે !

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">