Laxmi Narayan Yog: 3 દિવસ પછી તુલા રાશિમાં બનશે લક્ષ્મી નારાયણ યોગ, 3 રાશિઓ માટે ગોલ્ડન પીરિયડ થશે શરૂ, જાણો આ રાશી કઇ ?

Laxmi Narayan Yog in Tula Rashi: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ ચોક્કસ સમય પછી પોતાની ગતિમાં ફેરફાર કરે છે. ચાલમાં ફેરફાર તમામ રાશિના લોકોને અસર કરે છે. તે કેટલાક માટે શુભ અને અન્ય માટે અશુભ છે. જ્યોતિષીય ગણતરીઓ અનુસાર, 10 ઓક્ટોબરે બુધ ગ્રહ પોતાની રાશિ બદલવા જઈ રહ્યો છે.

Laxmi Narayan Yog: 3 દિવસ પછી તુલા રાશિમાં બનશે લક્ષ્મી નારાયણ યોગ, 3 રાશિઓ માટે ગોલ્ડન પીરિયડ થશે શરૂ, જાણો આ રાશી કઇ ?
Laxmi Narayan Yog
Follow Us:
| Updated on: Oct 07, 2024 | 2:03 PM

જ્યોતિષીય ગણતરી મુજબ 10 ઓક્ટોબરે ગ્રહોનો રાજકુમાર બુધ સવારે 11.25 કલાકે તુલા રાશિમાં પ્રવેશ કરશે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે બુધને બુદ્ધિ, તર્ક અને મિત્રોનો કારક માનવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 13 ઓક્ટોબર સુધી સુખ-સુવિધાઓના સ્વામી શુક્ર તેની મૂળ ત્રિકોણ રાશિ તુલા રાશિમાં રહેશે. 10 ઓક્ટોબરે બુધ પણ આ રાશિમાં પ્રવેશ કરશે. તુલા રાશિમાં બુધ અને શુક્રના સંયોગથી લક્ષ્મી નારાયણ યોગ બનશે. આ યોગ 3 રાશિના લોકો માટે શુભ સાબિત થવાનો છે. આવો જાણીએ આ 3 રાશિઓ વિશે…

મેષ રાશિ

મેષ રાશિના લોકો માટે લક્ષ્મી નારાયણ યોગ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. પારિવારિક સંબંધો વધુ મજબૂત બનશે. કરિયરના સંદર્ભમાં તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. વેપારી માટે સમય સાનુકૂળ રહેશે. નવા સોદા મળી શકે છે જેમાં નફો પણ સારો રહેશે.

Honey : વજન ઉતારવા માટે અકસીર ઈલાજ, હૂંફાળા પાણીમાં મધ ભેળવીને પીઓ, બોડી રહેશે એકદમ ફિટ એન્ડ ફાઈન
51 વર્ષ બાદ અમિતાભ-જયાના લગ્નનું કાર્ડ થયું વાયરલ, આમિર ખાને ફેન્સને ચોંકાવ્યા
જાયફળનું સેવન કરવાથી થાય છે જબરદસ્ત ફાયદા
ગુજરાતી સિંગર જયકર ભોજક ગરબાનો બાદશાહ છે
ભાગવતમાં જણાવ્યું છે, બાળક ગર્ભમાં હોય ત્યારે માતાએ આ 5 કામ અવશ્ય કરવા
શરીરમાં લોહીના ટકા ઓછા હોય તો શું કરવું? ડૉક્ટર પાસેથી જાણો

તુલા રાશિ

તુલા રાશિમાં બનેલો લક્ષ્મી નારાયણ યોગ વૃષભ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે. નવી નોકરી શોધી રહેલા લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે. જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય સારો રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ધનલાભના નવા સ્ત્રોત બનશે.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકોને લક્ષ્મી નારાયણ યોગ શુભ ફળ આપશે. અટકેલા કામ પૂરા થઈ શકે છે. આર્થિક લાભની શક્યતાઓ બની શકે છે જે નાણાકીય સ્થિતિમાં સુધારો કરશે. વિવાહિત જીવનની સમસ્યાઓ દૂર થશે. લવ લાઈફમાં સુધારો થશે. નોકરી કરતા લોકોને નવી તકો મળશે. વેપારી માટે પણ સમય સાનુકૂળ રહેશે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

વડોદરાની સગીરા સાથે દુષ્કર્મ આચરનારા ત્રણ વિધર્મી નરાધમોની ધરપકડ
વડોદરાની સગીરા સાથે દુષ્કર્મ આચરનારા ત્રણ વિધર્મી નરાધમોની ધરપકડ
ભાવનગરના મહુવાના નિકોલબંધારામાં યુવકનું ડૂબી જવાથી મોત
ભાવનગરના મહુવાના નિકોલબંધારામાં યુવકનું ડૂબી જવાથી મોત
Hema Malini : 'ડ્રિમ ગર્લે' મા દૂર્ગા બનીને નવ અવતારને કર્યા જીવંત
Hema Malini : 'ડ્રિમ ગર્લે' મા દૂર્ગા બનીને નવ અવતારને કર્યા જીવંત
અંબાજીના ત્રિશુળિયા ઘાટ પાસે બસ પલટી, 6 લોકોના મોત
અંબાજીના ત્રિશુળિયા ઘાટ પાસે બસ પલટી, 6 લોકોના મોત
ભરુચના ચાંદીપર દરગાહ પાસે ST બસ વરસાદી કાંસમાં ખાબકી
ભરુચના ચાંદીપર દરગાહ પાસે ST બસ વરસાદી કાંસમાં ખાબકી
કેશોદમાં પંથકમાં વરસાદ વરસતા ખેલૈયાઓમાં નિરાશા
કેશોદમાં પંથકમાં વરસાદ વરસતા ખેલૈયાઓમાં નિરાશા
ગુજરાત પર ફરી વાવાઝોડાનું સંકટ ! આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
ગુજરાત પર ફરી વાવાઝોડાનું સંકટ ! આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
રાજ્ય સરકારના 2005 પહેલાના કર્મચારીઓને મળશે OPSનો લાભ
રાજ્ય સરકારના 2005 પહેલાના કર્મચારીઓને મળશે OPSનો લાભ
કેબિનેટ બેઠક બાદ સરકારની જાહેરાત, દર વર્ષે કરાશે વિકાસ સપ્તાહની ઉજવણી
કેબિનેટ બેઠક બાદ સરકારની જાહેરાત, દર વર્ષે કરાશે વિકાસ સપ્તાહની ઉજવણી
સગીરા પર 3 નરાધમોએ આચર્યું હતું દુષ્કર્મ, તપાસમાં થયો ખુલાસો
સગીરા પર 3 નરાધમોએ આચર્યું હતું દુષ્કર્મ, તપાસમાં થયો ખુલાસો
g clip-path="url(#clip0_868_265)">