AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Buddha Purnima 2021: બુદ્ધ પૂર્ણિમાના દિવસે છે શુભ યોગ, જાણો પૂર્ણિમાનો સમય અને પૂજા વિધિ

વૈશાખ મહિનાની પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન બુદ્ધનો જન્મ આ દિવસે થયો હતો.

Buddha Purnima 2021: બુદ્ધ પૂર્ણિમાના દિવસે છે શુભ યોગ, જાણો પૂર્ણિમાનો સમય અને પૂજા વિધિ
Buddha Purnima 2021
| Updated on: May 25, 2021 | 10:54 AM
Share

વૈશાખ મહિનાની પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન બુદ્ધનો જન્મ આ દિવસે થયો હતો. હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા બુધવારે 26 મે, 2021 ના દિવસે છે. બુદ્ધ પૂર્ણિમા પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી તેમનો આશીર્વાદ મળે છે. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા ઘણા શુભ યોગમાં ઉજવાશે. આ વર્ષે બુદ્ધ પૂર્ણિમાના દિવસે શિવ અને સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યા છે. શિવ યોગ 26 મેના રોજ રાત્રે 10:52 સુધી રહેશે.

બુદ્ધ પૂર્ણિમા કેટલો સમય છે?

બુદ્ધ પૂર્ણિમા 25 મે, મંગળવારના રોજ રાત્રે 08:29 થી પ્રારંભ થશે અને 26 મે બુધવારે સાંજે 04:43 સુધી રહેશે.

બુદ્ધ પૂર્ણિમાના દિવસે કેવી રીતે પૂજા કરવી

1. સૂર્યોદય પહેલાં ઉઠો અને ઘરને સાફ કરો.

2. પાણીમાં ગંગાજળ મિક્ષ કરીને સ્નાન કરો.

3. ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો.

4. ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર હળદર અથવા કુમકુમથી સ્વસ્તિક બનાવો અને ગંગાજળનો છંટકાવ કરો.

5. બોધિવૃક્ષ સમક્ષ દીવો પ્રગટાવો અને તેમાં દૂધ અર્પણ કરો.

6. ગરીબોને અન્ન, વસ્ત્ર વગેરેનું દાન કરો.

7. સાંજે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરો.

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">