AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhakti: શા માટે હિન્દુ ધર્મમાં સ્વસ્તિક અત્યંત શુભ ? જાણો સ્વસ્તિક સાથે જોડાયેલી રસપ્રદ વાત

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક બનાવવાથી ભગવાન ગણેશની કૃપા પરિવાર પર બની રહે છે.

Bhakti: શા માટે હિન્દુ ધર્મમાં સ્વસ્તિક અત્યંત શુભ ? જાણો સ્વસ્તિક સાથે જોડાયેલી રસપ્રદ વાત
સ્વસ્તિક
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 10:42 PM
Share

Bhakti: સનાતન ધર્મમાં સ્વસ્તિક (Swastik) ને ખૂબ જ શુભ માનવામાં આવે છે. કોઈપણ કાર્યની શરૂઆત કરતી વખતે લોકો ઘણીવાર સ્વસ્તિકની નિશાની બનાવે છે કારણ કે સ્વસ્તિકનો સીધો સંબંધ ગણપતિ (Lord Ganesha) સાથે જણાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ‘સ્વસ્તિક’ શબ્દ ‘સુ’ અને ‘અસ્તિક’થી બનેલો છે. સુ એટલે શુભ અને અસ્તિકનો અર્થ થાય છે. આથી સ્વસ્તિકનો અર્થ થાય છે શુભ.

સ્વસ્તિકમાં દેવતાઓનો વાસ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માત્ર તેને બનાવવાથી તે સ્થાનની નકારાત્મકતા દૂર થઈ જાય છે. એટલા માટે ઘણા લોકો પોતાના ઘરની બહાર પણ સ્વસ્તિક બનાવે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વાસ્તુ દોષ સમાપ્ત થાય છે, સાથે જ નકારાત્મક ઉર્જા પણ ઘરમાં પ્રવેશી શકતી નથી. અહીં જાણો સ્વસ્તિક સાથે જોડાયેલી તમામ બાબતો.

શા માટે શુભ છે ? સ્વસ્તિકને ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે, જે અવરોધ તોડનાર છે. એવું માનવામાં આવે છે કે સ્વસ્તિકની ડાબી બાજુ ગં બીજ મંત્ર છે. તેને ગણપતિનું સ્થાન માનવામાં આવે છે. માતા ગૌરી, પૃથ્વી, કુર્મ અને દેવતાઓ સ્વસ્તિકની ચારે બાજુઓ પર બિંદીમાં નિવાસ કરે છે તેવું માનવામાં આવે છે. એટલા માટે સ્વસ્તિકને ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યાં પણ સ્વસ્તિક બનાવવામાં આવે છે, ત્યાં ગણપતિ સહિત તમામ દેવી-દેવતાઓનો વાસ હોય છે.

બ્રહ્મા સાથે સંબંધ સ્વસ્તિકની ચાર રેખાઓનો સંબંધ બ્રહ્માજી સાથે હોવાનું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સ્વસ્તિકની ચાર રેખાઓ ભગવાન બ્રહ્માના ચાર માથા છે. તેનો મધ્ય ભાગ ભગવાન વિષ્ણુની નાભિ છે. તેમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. સ્વસ્તિકની ચાર રેખાઓ ઘડિયાળની દિશામાં બને છે, જે સંસારમાં સાચી દિશામાં ચાલવાનું પ્રતીક છે.

સ્વસ્તિક એ સકારાત્મક ઉર્જાનું પ્રતીક વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક બનાવવાથી ભગવાન ગણેશની કૃપા પરિવાર પર બની રહે છે. ઘરમાં પૈસા અને ભોજનની ક્યારેય કમી નથી આવતી. સ્વસ્તિકને સકારાત્મક ઉર્જાનું પ્રતીક પણ માનવામાં આવે છે. તેથી, જ્યાં સ્વસ્તિક બનાવવામાં આવે છે, ત્યાં ક્યારેય નકારાત્મકતા આવતી નથી.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Maharashtra: BMCમાં 9 બેઠકો વધારવા મુદ્દે હાઈકોર્ટ તરફથી ઉદ્ધવ સરકારને રાહત, તાત્કાલિક રોક લગાવવાનો ઈન્કાર

આ પણ વાંચો: પીયૂષ ગોયલે કહ્યું- રબર ઉત્પાદનમાં હબ તરીકે ઉભરી આવશે પુર્વોત્તર, 2 લાખ હેક્ટરમાં વાવેતરની યોજના

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">