ATM માંથી પૈસા ન નીકળે અને ખાતામાંથી રકમ કપાઈ જાય તો શું કરવું? સૌથી પહેલા કરો આ કામ બેંક વળતર સાથે પૈસા પરત આપશે

ATM Failed Transaction : જો તમારા ટ્રાન્ઝેક્શનની નિષ્ફળતા પછી પણ તમારા ખાતામાંથી પૈસા કાપવામાં આવી રહ્યા છે તો પછી તમે જે બેંકના ગ્રાહક છો તેના વિશે ફરિયાદ કરો. તમે બેંકની કાસ્ટરમર કેર લાઈન પર ફોન કરીને આ અંગે ફરિયાદ કરી શકો છો.

ATM માંથી પૈસા ન નીકળે અને ખાતામાંથી રકમ કપાઈ જાય તો શું કરવું? સૌથી પહેલા કરો આ કામ બેંક વળતર સાથે પૈસા પરત આપશે
CMS Info System IPO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 8:12 AM

ATM Failed Transaction :ઘણીવાર એવા કિસ્સાઓ સામે આવે છે કે પ્રોસેસ કરવા છતાં ATM માંથી રોકડ બહાર આવતી નથી અને ખાતામાંથી પૈસા કપાઈ જાય છે. કેટલીકવાર નેટવર્ક ફેઈલ થઇ જાય છે અને ક્યારેક કોઈ અન્ય કારણોસર ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જાય છે. મોટાભાગે ટ્રાન્ઝેક્શન ફેઈલના કિસ્સામાં ઘણી વખત ખાતામાંથી નાણાં કાપવામાં આવે છે. આ સમસ્યાનો હલ કઈ રીતે કાઢવો એ મૂંઝવણ ઉભી થતી હોય છે.

જો તમારી સાથે પણ આવું થયું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. જો તમારા ટ્રાન્ઝેક્શનની નિષ્ફળતા પછી પણ તમારા ખાતામાંથી પૈસા કાપવામાં આવી રહ્યા છે તો પછી તમે જે બેંકના ગ્રાહક છો તેના વિશે ફરિયાદ કરો. તમે બેંકની કાસ્ટરમર કેર લાઈન પર ફોન કરીને આ અંગે ફરિયાદ કરી શકો છો. કેટલીક વખત ATM માં પણ પૈસા અટવાઇ જાય છે. જો તમારા પૈસા ATM માં અટવાયેલા છે તો બેન્કો 12 થી 15 દિવસમાં આ પૈસા પરત કરી દે છે.

વળતરની જોગવાઈ જો બેંક તમારા ખાતામાંથી નિયત સમયમાં ડેબિટ કરેલી રકમ પરત નહીં કરે તો વળતરની જોગવાઈ છે. RBI ના નિયમો અનુસાર, બેન્કે 5 દિવસમાં ફરિયાદનો ઉકેલ લાવવાનો હોય છે. જો બેંક આ સમયગાળા દરમિયાન ઉકેલ લાવતી નથી, તો દરરોજ 100 રૂપિયાના દરે નુકસાન ભરપાઈ કરવું પડે છે. જો તમે હજુ પણ સંતુષ્ટ નથી તો તમે https://cms.rbi.org.in પર ફરિયાદ નોંધાવી શકો છો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

વળતરની રકમ નિશ્ચિત છે RBIના આ નિયમો કાર્ડથી કાર્ડ ફંડ ટ્રાન્સફર, પીઓએસ ટ્રાન્ઝેક્શન, આઈએમપીએસ ટ્રાન્ઝેક્શન, યુપીઆઈ ટ્રાન્ઝેક્શન, કાર્ડલેસ ઈ-કોમર્સ અને મોબાઈલ એપ ટ્રાન્ઝેક્શન જેવી તમામ અધિકૃત પેમેન્ટ સિસ્ટમ્સ પર પણ લાગુ પડે છે. વળતરની રકમ નક્કી કરવામાં આવે છે, જ્યારે ઘણા કિસ્સાઓમાં બેંક તરફથી સમસ્યા હલ કરવાનો સમયગાળો પણ ઓછો હોય છે. કાર્ડથી કાર્ડ ટ્રાન્સફર હોય કે IMPS આ કેસોમાં ફરિયાદનો બીજા દિવસે ઉકેલ લાવવો પડે છે.

આ બાબતોને ધ્યાનમાં રાખો તે ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે પણ એટીએમ પર ટ્રાન્ઝેક્શન પૂરું ન થાય તો તે કિસ્સામાં ઉપાડની સૂચના તરત જ તપાસવી જોઈએ. વળી બેંક ખાતાની બેલેન્સ વિશેની માહિતી પણ તાત્કાલિક મેળવી લેવી જોઈએ કે ખાતામાંથી પૈસા કાપવામાં આવ્યા છે કે નહિ. જો પૈસા કાપવામાં આવે તો તમે પાંચ દિવસ સુધી રાહ જોઈ શકો છો, જો કપાત કરેલ રકમ હજુ પણ ન આવી રહી હોય તો આવી સ્થિતિમાં તમે બેંકનો સંપર્ક કરી વ્યવહારની નિષ્ફળતા અંગે ફરિયાદ કરી શકો છો.

આ પણ વાંચો :  શું તમે Property માં રોકાણ કરવા વિચારી રહ્યા છો? આ અહેવાલ તમને મનપસંદ મિલ્કત સસ્તી કિંમતે મેળવવામાં મદદરૂપ સાબિત થશે

આ પણ વાંચો : Upcoming IPO : 25 દિવસમાં 12 કંપનીઓના IPO આવશે, 20 હજાર કરોડની પબ્લિક ઓફર માટે રોકાણ પહેલા આ માહિતી ધ્યાનમાં રાખજો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">