ગ્રાહકોને પૂછવામાં આવશે બેંકો મર્જરથી સંતુષ્ટ છે કે નહીં ? RBI એ સર્વે શરૂ કરાવ્યો

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ જાહેર ક્ષેત્રની બેંકોના તાજેતરના મર્જર(Merger)ના સંબંધમાં ગ્રાહકોના અભિપ્રાય જાણવામાટે એક સર્વેક્ષણ કરવાનો નિર્ણય લીધો છે.

ગ્રાહકોને પૂછવામાં આવશે બેંકો મર્જરથી સંતુષ્ટ છે કે નહીં ? RBI એ સર્વે શરૂ કરાવ્યો
Reserve Bank of India
Follow Us:
| Updated on: Apr 27, 2021 | 10:16 AM

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ જાહેર ક્ષેત્રની બેંકોના તાજેતરના મર્જર(Merger)ના સંબંધમાં ગ્રાહકોના અભિપ્રાય જાણવામાટે એક સર્વેક્ષણ કરવાનો નિર્ણય લીધો છે. ગ્રાહક સંતોષ સર્વેક્ષણ અંતર્ગત અન્ય પ્રશ્નો ઉપરાંત પૂછવામાં આવશે કે શું ગ્રાહક સેવાઓની દ્રષ્ટિએ મર્જર સકારાત્મક રહ્યું કે નહીં. આ પ્રશ્નના જવાબમાં ગ્રાહકો પાસે પસંદગીઓ હશે જેમ કે – ખૂબ સંમત, સંમત, વાજબી, અસંમત, ખૂબ અસંમત.

કુલ 22 પ્રશ્નોના જવાબો આપવાના રહેશે સૂચિત સર્વેમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, બિહાર, કર્ણાટક, મધ્યપ્રદેશ અને ગુજરાત સહિત 21 રાજ્યોના કુલ 20,000 લોકોનો સમાવેશ કરવામાં આવશે અને તેમાં કુલ 22 પ્રશ્નો હશે. આ 22 પ્રશ્નોમાં ચાર પ્રશ્નો ખાસ કરીને તે બેંકોના ગ્રાહકો માટે છે જેમની શાખાઓ અન્ય બેન્કોની શાખાઓમાં ભળી ગઈ છે. આ ગ્રાહકોને ગ્રાહકોની સેવાઓ અને ફરિયાદોના નિવારણ અંગેના તેમના અનુભવો વિશે પૂછવામાં આવશે.

આ બેંકો મર્જ થઈ ગઈ છે પીએસબી બેન્કના મર્જર તરીકે દેના બેંક અને વિજયા બેંક બેંક ઓફ બરોડામાં ભેળવી દેવાઈ છે, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયાનું પંજાબ નેશનલ બેંકમાં, સિન્ડિકેટ બેંક સાથે કેનેરા બેંકનું મર્જર થયું છે. આ ઉપરાંત આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંક અલ્હાબાદ બેંક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા સાથે ઇન્ડિયન બેંકમાં ભળી ગઈ છે. આ સિવાય લક્ષ્મી વિલાસ બેંકને DBC બેંકમાં મર્જ કરવામાં આવી હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">