Bank holidays in September 2021: જાણો સપ્ટેમ્બરમાં કેટલા દિવસ બેંક બંધ રહેશે , રજાઓની યાદી તપાસીને કરો કામનું પ્લાનિંગ

RBI એ જાહેર કરેલી તમામ 12 રજાઓ ગુજરાતમાં લાગુ પડશે નહિ ગુજરાતમાં ચાર રવિવાર , બીજો અને ચોથો શનિવાર ઉપરાંત ગણેશ ચતુર્થીની રજા રહેશે. આમ ગુજરાતમાં બેન્ક ૭ દિવસ બંધ રહેશે 

Bank holidays in September 2021: જાણો સપ્ટેમ્બરમાં કેટલા દિવસ બેંક બંધ રહેશે , રજાઓની યાદી તપાસીને કરો કામનું પ્લાનિંગ
file image of bank
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2021 | 2:43 PM

Bank holidays in September 2021: આજના ડિજિટલ યુગમાં મોટાભાગના કામ ઓનલાઈન થાય છે. બેંક સંબંધિત કામ પણ હવે ઓનલાઈન થવા માંડ્યા છે. મોબાઇલ બેન્કિંગની સુવિધાએ ઘણું સરળ બનાવ્યું છે. આ હોવા છતાં બેંકને લગતા ઘણા કામો છે જેના માટે શાખામાં જવું જરૂરી છે. ચેક ક્લિયરન્સ, લોન, ડિમાન્ડ ડ્રાફ્ટ જેવી સેવાઓ માટે શાખાની મુલાકાત લેવી પડે છે.

આ સ્થિતિમાં જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ કામ હોય તો તમારે બેંક રજાઓ વિશે માહિતી રાખવી પડશે. એવું ન થવું જોઈએ કે તમે કોઈ કામ માટે નીકળો છો અને તે દિવસે બેંક બંધ છે. આ કિસ્સામાં તમારે પાછા ફરવું પડી શકે છે. અહેવાલમાં અમે તમને બેંક રજાઓની સંપૂર્ણ યાદી પ્રદાન કરી રહ્યા છીએ. આ યાદીના આધારે તમે તમારા કાર્યને સમયસર પૂર્ણ કરી શકો છો.

તમને જણાવી દઈએ કે દર મહિનાના દરેક રવિવાર સિવાય બીજા અને ચોથા શનિવારે બેંકોની જાહેર રજા હોય છે. આ સાથે અહીં અમે તમને જણાવીશું કે સપ્ટેમ્બર, 2021 માં કઈ તારીખે (Bank holidays in September 2021) બેંકોમાં રજા રહેશે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

આ તારીખે બેંકો બંધ રહેશે 5 સપ્ટેમ્બર, 2021: આ દિવસ રવિવાર હોવાને કારણે બેંકોમાં સાપ્તાહિક રજા રહેશે. 8 સપ્ટેમ્બર, 2021: આ દિવસ શ્રીમંત સાંકરદેવ તિથિ હોવાને કારણે કેટલાકસ શહેરમાં બેંકોમાં રજા રહેશે. 9 સપ્ટેમ્બર, 2021: તીજના કારણે ઘણી જગ્યાએ બેંકોમાં રજા રહેશે. 10 સપ્ટેમ્બર, 2021: આ દિવસ ગણેશ ચતુર્થી છે. આ તહેવારને કારણે ગુજરાત સહીત અન્ય રાજ્યમાં બેંકમાં રજા રહેશે.

11 સપ્ટેમ્બર, 2021: આ દિવસ બીજો શનિવાર હોવાથી, બેંકોમાં સાપ્તાહિક રજા રહેશે. 12 સપ્ટેમ્બર, 2021: આ દિવસ રવિવાર હોવાથી સાપ્તાહિક રજા રહેશે. 17 સપ્ટેમ્બર, 2021: કર્મા પૂજાને કારણે આ દિવસે બેંક કેટલાક રાજ્યમાં રજા રહેશે. 19 સપ્ટેમ્બર, 2021: આ દિવસે રવિવાર હોવાથી બેંકમાં રજા રહેશે.

20 સપ્ટેમ્બર, 2021: આ દિવસ ઇન્દ્ર જાત્રા હોવાને કારણે બેંકમાં રજા રહેશે.જકે દરેજ જગ્યાએ આ રજા નથી 21 સપ્ટેમ્બર, 2021: આ દિવસ નારાયણ ગુરુ સમાધિ દિવસ હોવાને કારણે બેંકમાં કેટલાક રાજ્યમાં રજા રહેશે. 25 સપ્ટેમ્બર, 2021: આ દિવસ ચોથો શનિવાર હોવાથી બેંકમાં રજા રહેશે. 26 સપ્ટેમ્બર, 2021: આ દિવસ રવિવાર હોવાને કારણે બેંકોમાં સાપ્તાહિક રજા રહેશે.

ગુજરાતમાં આ રજાઓ મળશે RBI એ જાહેર કરેલી તમામ 12 રજાઓ ગુજરાતમાં લાગુ પડશે નહિ ગુજરાતમાં ચાર રવિવાર , બીજો અને ચોથો શનિવાર ઉપરાંત ગણેશ ચતુર્થીની રજા રહેશે. આમ ગુજરાતમાં બેન્ક ૭ દિવસ બંધ રહેશે

જરૂરી નથી કે તમામ બેંકો 12 દિવસ માટે બંધ રહે! આ રજા સમસ્યા ન આવે તે માટે આ તારીખોને ધ્યાનમાં રાખો, નહીં તો તમારા બેંક સંબંધિત કામ અટવાઈ શકે છે. તમને જણાવી દઈએ કે અત્યારે લગભગ તમામ બેન્કો તેમના ગ્રાહકોને ઈન્ટરનેટ બેંકિંગ અને મોબાઈલ બેંકિંગની સુવિધા પૂરી પાડે છે. આ સાથે, ગ્રાહકોનું મોટાભાગનું બેંકિંગ સંબંધિત કામ ઘરે બેસીને પૂર્ણ થાય છે.

જો કે ઘણા ગ્રાહકો ડિજિટલ ફ્રેન્ડલી નથી અને તેમના કામ માટે બેંક શાખાઓ પર આધાર રાખે છે. ડિજિટલી સ્માર્ટ ગ્રાહકોએ ચેક ક્લિયરન્સ, લોન, ડીડી જેવી કેટલીક સેવાઓ માટે બેંક શાખાની મુલાકાત લેવી પડે છે જ્યારે તમે બેંક માટે ઘરેથી નીકળો ત્યારે તમારે જાણવું જોઈએ કે તે દિવસે બેંક ખુલ્લી છે કે નહીં. આ માટે તમારે બેંક રજાઓ વિશે જાણવું જોઈએ.

 આ પણ વાંચો :  તમે મોંઘવારીથી કેટલા પરેશાન છો? RBI અમદાવાદ સહીત દેશના 18 શહેરના લોકોને આ પ્રશ્ન પૂછશે ! જાણો કેમ ?

આ પણ વાંચો :  સરકાર આ બે ફર્ટિલાઇઝર કંપનીઓમાં પોતાનો હિસ્સો વેચશે, 1,200 કરોડ એકત્ર કરવાની યોજના

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">