TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.
સ્વામિનારાયણ નગરમાં તૈયાર થઈ રહેલું આ અક્ષરધામ મંદિર (Akshardham mandir) દિલ્લીમાં આવેલા BAPS સ્વામિનારાયણ અક્ષરધામની પ્રતિકૃતિ સમાન હશે. ભવ્ય કલાકૃતિ અને ભારતીય શિલ્પકળાની બેનમૂન છાપ ધરાવતું આ મંદિર અહીં આવનારા દર્શનાર્થીઓમાં હિન્દુ ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ વધુ દ્રઢ કરશે.