ઉત્તરકાશી: 41 મજૂરોને AIIMS ઋષિકેશમાં લઈ જવા માટે ચિન્યાલિસૌર એરસ્ટ્રીપ પર તૈનાત કરવામાં આવ્યું ચિનૂક હેલિકોપ્ટર, જુઓ વીડિયો

ભારતીય સેનાના પરિવહન ચિનૂક હેલિકોપ્ટરને આજે એટલે કે, 29 નવેમ્બરના રોજ ચિન્યાલિસૌર એરસ્ટ્રીપ પર તૈનાત કરવામાં આવ્યું છે. નોડલ ઓફિસર બિમલેશ જોશીએ કહ્યું કે, શ્રમિકોને વધારે સારવાર અને મેડિકલ ચેક અપ માટે ઋષિકેશમાં આવેલી AIIMS માં મોકલવામાં આવશે. 28 નવેમ્બરે ટનલમાં ફસાયેલા તમામ મજૂરોને બચાવી લેવામાં આવ્યા હતા.

| Updated on: Nov 29, 2023 | 1:45 PM

ભારતીય સેનાના પરિવહન ચિનૂક હેલિકોપ્ટરને આજે એટલે કે, 29 નવેમ્બરના રોજ ચિન્યાલિસૌર એરસ્ટ્રીપ પર તૈનાત કરવામાં આવ્યું છે. ANI સાથે વાત કરતા નોડલ ઓફિસર બિમલેશ જોશીએ કહ્યું કે, શ્રમિકોને વધારે સારવાર અને મેડિકલ ચેક અપ માટે ઋષિકેશમાં આવેલી AIIMS માં મોકલવામાં આવશે.

આ પણ વાંચો : સિલક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકો સલામત બહાર આવતા પીએમ મોદીએ રેસક્યુ ટીમનો માન્યો આભાર, શ્રમિકોના ધૈર્ય અને સાહસની કરી સરાહના

સફળ રેસ્ક્યુ ઓપરેશન દ્વારા 28 નવેમ્બરે સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા તમામ 41 મજૂરોને બચાવી લેવામાં આવ્યા હતા. તેઓને બચાવવા માટે છેલ્લા 17 દિવસથી કામગીરી ચાલી રહી હતી. જુદી-જુદી રાજ્ય અને કેન્દ્ર સરકારની એજન્સીઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના બચાવ કાર્યકરોએ અથાક મહેનત કરી હતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">