AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

14 વર્ષના વનવાસ દરમિયાન આ સ્થળો પર રોકાયા હતા ભગવાન રામ અને સીતા, જુઓ વીડિયો

14 વર્ષના વનવાસ દરમિયાન આ સ્થળો પર રોકાયા હતા ભગવાન રામ અને સીતા, જુઓ વીડિયો

| Updated on: Sep 05, 2024 | 3:24 PM
Share

શ્રીરામચરિતમાનસ અને અનેક રિસર્ચ અનુસાર ભગવાન રામ જ્યારે વનવાસ થયો ત્યારે તેમણે પોતાની યાત્રા અયોધ્યાથી શરુ કરી હતી અને શ્રીલંકામાં પૂર્ણ કરી હતી. આ દરમિયાન તે જે સ્થળો પર રોકાયા હતા. તેના વિશે વાત કરીશું.

શ્રીરામચરિતમાનસ અને અનેક રિસર્ચ અનુસાર ભગવાન રામને વનવાસ થયો ત્યારે તેમણે  અયોધ્યાથી યાત્રા શરુ કરી હતી. જે શ્રીલંકામાં પૂર્ણ થઈ હતી. આ દરમિયાન જે સ્થળો પર ભગવાન શ્રીરામ રોકાયા હતા. તેના વિશે આપણે વાત કરીશું. તેમાંથી 7 એવા સ્થળ છે જ્યાં 14 વર્ષના વનવાસ દરમિયાન ભગવાન રામ રોકાયા હતા. તો આજે આપણે આ સ્થળો વિશે જાણીએ. જેમાં પહેલું સ્થળ અયોધ્યા, ઉત્તરપ્રદેશ- ચિત્રકુટ ,મધ્યપ્રદેશ – પંચવટી, નાસિક- લોપાક્ષી,આંધ્ર પ્રદેશ – તલાઈમન્નાર,શ્રીલંકા- રામેશ્વરમ,તમિલનાડુ- કિષ્કિંધા,કર્ણાટક આ સ્થળો પર રોકાયા હતા.

g clip-path="url(#clip0_868_265)">