GUJARATના આ મંદિરમાં મળે છે મરચાંના અથાણાનો પ્રસાદ, જુઓ વિડીયો

ગુજરાતના(GUJARAT)  પ્રસિદ્ધ યાત્રાધામ કે મંદિરોમાં ભક્તોને મીઠાઈનો પ્રસાદ મળે છે. પરંતુ ગુજરાતના એક મંદિરમાં અનોખો પ્રસાદ મળે છે.

Charmi Katira
| Edited By: | Updated on: Jan 23, 2021 | 4:58 PM

ગુજરાતના(GUJARAT)  પ્રસિદ્ધ યાત્રાધામ કે મંદિરોમાં ભક્તોને બુંદી, મગસ, પેંડા, લાડુ, ચિક્કી જેવી મીઠાઈનો પ્રસાદ મળે છે. પરંતુ ગુજરાતના એક મંદિરમાં અનોખો પ્રસાદ મળે છે.

પરંતુ ખેડા (KHEDA)જિલ્લા પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલના સ્વામિનારાયણ મંદિરમાં (VADTAL TEMPLE) લીલા મરચાના અથાણાનો ખાસ પ્રસાદ મળે છે. વડતાલ મંદિરના સ્થાપના સમયથી જ મરચાનું અથાણુ બનાવવાની શરૂ થયેલી પરંપરા હજી યથાવત્ છે. ચાલુ વર્ષે બનાસકાંઠાથી 1500 મણ લીલા મરચા ખરીદવામાં આવ્યા છે. આ મરચાંમાં લીંબુ, હળદર, વિવિધ મસાલા ઉમેરીને ખાસ લાકડાના કોઠારમાં સંગ્રહ કરવામાં આવે છે. આ લીલા મરચાનું અથાણુ ત્રણ મહિના બાદ ભક્તોને પ્રસાદ સ્વરૂપે પીરસવામાં આવે છે.

 

 

જણાવી દઈએ કે, આ લીલા મરચાનું અથાણુ 12 મહિના સુધી બગડતુ નથી. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે તીર્થયાત્રા સમયે પારકું અન્ન ન જમવું. જેથી આજે પણ અનેક હરિભક્તો ઘરેથી રોટલા, થેપલા લઈને આવે છે અને મંદિરમાં મળતા મરચા, છાશ સાથે ભાવપૂર્વક જમે છે.

આ પણ વાંચો: નાલાયક CHINAની વધુ એક અવળચંડાઈ, COAST GUARDને આપી ફાયરિંગ મંજૂરી, વિદેશી જહાજોને મારી શકે છે ગોળી

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">