Navsariમાં ખુલ્લી ગટરોથી લોકો ત્રાહિમામ, ચોમાસામાં ખુલ્લી ગટરોનું રોગચાળાને આમંત્રણ

Navsari: નવસારી નગરપાલિકા (Navsari Municipality)માં 35 કરોડ જેટલી મોટી રકમ ખર્ચવા છતા શહેરની ગટરો ખુલ્લી સ્થિતિમાં છે.

Navsariમાં ખુલ્લી ગટરોથી લોકો ત્રાહિમામ, ચોમાસામાં ખુલ્લી ગટરોનું રોગચાળાને આમંત્રણ
Follow Us:
Nirupa Duva
| Edited By: | Updated on: Jun 11, 2021 | 9:44 PM

Navsari: શહેરનો વિકાસ એટલે નળ, ગટર અને રસ્તાઓની સુવિધાઓ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવે, પરંતુ નવસારી નગરપાલિકા (Navsari Municipality)માં 35 કરોડ જેટલી મોટી રકમ ખર્ચવા છતા શહેરની ગટરો ખુલ્લી સ્થિતિમાં છે, ગટરોનું યોગ્ય આયોજન ન થતાં ચોમાસા દરમિયાન ખુલ્લી ગટરો રોગચાળાને નોતરી રહી છે.

નવસારી નગરપાલિકા (Navsari Municipality)ની 4 લાખની વસ્તીના 1 લાખ જેટલા ઘરોમાંથી નીકળતો સુએઝનો કચરો શહેરની પુર્ણા નદીમાં ઠાલવવામાં આવે છે. જેના કારણે નદી તો પ્રદુષિત થાય છે સાથે શહેરમાં ગંદકી પણ ફેલાઈ રહી છે, ખુલ્લી ગટરના કારણે ચોમાસા દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોને આમંત્રણ આપી રહ્યા હોય તેવી સ્થિતિ ઊભી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

શહેરના મુખ્ય માર્ગો પર ખુલ્લી ગટરો શહેરના વિકાસની ચાડી ખાઈ રહ્યા છે, ખુલ્લી ગટરોના કારણે 1 સપ્તાહ પહેલા જ વિજલપોર વિસ્તારમાં 2 કમળાના કેસો નોંધાયા હતા, ચોમાસા દરમિયાન પાણી જન્ય રોગોની દહેશત લોકોમાં ફેલાઈ છે.

કોંગ્રેસ અગ્રણીનું કહેવું છે કે પાલિકાની પહેલી ફરજ લોકોનું આરોગ્ય છે. પરંતુ આ ફરજમાં ચેડા કરતા હોય તેમ શહેરીજનો ભગવાનના ભરોસે રહેવા મજબુર બન્યા છે. પાલિકાના આ ગટરમાં પડેલા ખાડાને અધિકારી બિમારી અને મચ્છર ફેલાવના કામ કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે.

ચાલુ વર્ષે નવસારી નગરપાલિકા (Navsari Municipality)નું વિસ્તરણ કરવામાં આવ્યુ છે. જેમાં 8 ગામો અને 1 પાલિકાને નવસારી નગરપાલિકામાં સમાવિષ્ઠ કરવામાં આવ્યા છે, પાલિકાના વિસ્તરણ બાદ પાલિકાનો ડેવલોપમેન્ટ પ્લાન તો તૈયાર થઈ ગયો છે, પરંતુ ગટરોના આયોજન બાબતે નિર્ણય લેવામાં આવ્યો નથી. પાલિકા દ્વારા શહેરમાં ચોમાસા દરમિયાન રોગચાળો ન ફેલાય તેના માટે તકેદારી રાખી રહ્યું છે.

નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું કે નવસારી શહેરની મોટાભાગની ગટરો છે, જે ગટર નહીં પરંતુ લોકોએ પોતે જાતે બનાવી હોય તેવી છે તો તેનો જાતે નિકાલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. ચોમાસા દરમિયાન નવસારીના વિજલપોર શહેરમાં દર વર્ષે રોગચાળો ફેલાય છે. જેના કારણે આરોગ્ય વિભાગની દર વર્ષે કવાયત કરવી પડતી હોય છે, પાલિકા દ્વારા પાલિકાના શાસકો વર્ષોથી ખુલ્લી ગટરોને બંધ કરવા તરફ બેધ્યાન છે, ગટરોનું યોગ્ય આયોજન ન થતાં શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે.

આ પણ વાંચો: Ahmedabad: કોરોનાના કેસો ઘટતા લોકો નિયમોનું ભાન ભૂલ્યા, માસ્ક વગર ફરનારા લોકો પાસેથી પોલીસે વસુલ્યો દંડ

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">